શોધખોળ કરો

Maharashtra : સીએમ ઉદ્ધવ પર રાજ ઠાકરેના આકરા પ્રહાર, કહ્યું “ઉદ્ધવે જનતા સાથે ગદ્દારી કરી”

રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. તેમણે પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ NCP અને કોંગ્રેસ સાથે જવા માટે શિવસેનાને સમર્થન આપ્યું નથી.

Mumbai : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પાર્ટીના એક કાર્યક્રમમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકોએ NCP અને કોંગ્રેસ સાથે જવા માટે શિવસેનાને સમર્થન આપ્યું નથી. ઉદ્ધવ ઠાકરેએ જનતા સાથે દગો કર્યો છે. જનતા સાથે વિશ્વાસઘાત કરનારા નેતાઓને જનતા પાઠ ભણાવશે.

ચૂંટણીના પરિણામો પહેલા CM વિશે કેમ વાત કેમ ન કરી?
તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો પછી જ ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને અઢી વર્ષના મુખ્યમંત્રી પદનું વચન કેવી રીતે યાદ આવ્યું. તેમણે ચૂંટણી મંચ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે આ વાતો કેમ ન કહી. સીએમનું પદ જનતા માટે છે, છતાં ખાનગી ચર્ચાનો મુદ્દો શું હતો?
 
જેલમાંથી બહાર આવીને બની રહ્યાં છે મંત્રી 
શિવસેના અને એનસીપી ગઠબંધન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે છગન ભુજબળ બે વર્ષ જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા અને ઉદ્ધવ સરકારમાં મંત્રી બન્યા. આઝાદીની લડાઈ લડતા તેઓ જેલમાં ગયા નથી. તેમણે કહ્યું કે દાઉદ સાથે સંબંધ ધરાવતા નવાબ મલિક જેલમાં છે પરંતુ સરકારમાં મંત્રી છે. મહારાષ્ટ્રમાં એનસીપીનો જન્મ થયા પછી જ અહીં જાતિની રાજનીતિ શરૂ થઈ હતી.
 
ધારાસભ્યોને શા માટે ઘર આપવું જોઈએ? 
રાજ ઠાકરેએ ધારાસભ્યોને ઘર આપવાનો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ધારાસભ્યોને ઘર આપતા પહેલા તે લોકોના ફાર્મહાઉસ જનતાને આપો, જો તમારે ઘર આપવું જ હોય ​​તો ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદોને આપો.
 
ભ્રષ્ટાચાર અંગે કર્યા પ્રહારો 
રાજ ઠાકરેએ યશવંત જાધવ સામે કાર્યવાહીનો મુદ્દો ઉઠાવતા શિવસેના પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાર્ટીના ઘણા નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે. તેમણે કહ્યું કે પહેલા પરિવારને કહો કે બીએમસી જવાનું બંધ કરે. પૈસાનો વ્યવહાર કરશો તો નોટિસ આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget