શોધખોળ કરો

Opposition Meeting in Bengaluru: વિપક્ષની બેઠકમાં શરદ પવાર નહી રહે હાજર! સંજય રાઉતે જણાવ્યું આ કારણ

Opposition Parties Meeting News: 17 અને 18 જુલાઈએ બેંગલુરુમાં વિરોધ પક્ષોની બેઠક યોજાવા જઈ રહી છે.  જેમાં 26 પક્ષો ભાગ લેશે. ત્યારે શરદ પવાર બેઠકમાં હાજરી નહી આપે તેવી વાત સામે આવી છે.

Opposition Meeting in Bengaluru: લોકસભા ચૂંટણી-2024 પહેલા બેંગલુરુમાં આજ રોજ યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં શરદ પવાર ભાગ લેશે નહીં, જેની પુષ્ટિ એનસીપીના પ્રવક્તા મહેશ ભરત તાપસેએ કરી છે. જો કે શરદ પવાર અગાઉ 23 જૂનની બેઠકમાં સામેલ હતા. મહેશ ભરત તાપસેએ એમ પણ જણાવ્યું કે શરદ પવાર અને સુપ્રિયા સુલે 17 જુલાઈએ નહીં પરંતુ 18 જુલાઈએ યોજાનારી બેઠકમાં હાજરી આપશે.

વિપક્ષની બેઠકમાં શરદ પવાર નહી રહે હાજર!

ANI અનુસાર NCP પ્રવક્તા મહેશ ભરત તાપસેના જણાવ્યા અનુસાર શરદ પવાર 17 જુલાઈએ બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેશે નહીં, પરંતુ 18 જુલાઈ મંગળવારે યોજાનારી બેઠકમાં શરદ પવાર અને સુપ્રિયા ભાગ લેશે. આ સિવાય એબીપી ન્યૂઝ સાથે વાત કરતા સંજય રાઉતે એમ પણ કહ્યું કે શરદ પવાર 18 જુલાઈએ બેંગલુરુમાં ચાલી રહેલી વિપક્ષની બેઠકમાં ભાગ લેશે.

મીટીંગનો મહત્વનો હેતુ શું છે

અગાઉ 23 જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની પ્રથમ બેઠકમાં 15 પક્ષોએ ભાગ લીધો હતો. પીટીઆઈ એજન્સી અનુસાર વિપક્ષની આ બેઠક શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) માં વિભાજન અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં વ્યાપક હિંસા વચ્ચે થઈ રહી છે, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. કોંગ્રેસના પશ્ચિમ બંગાળ એકમ અને ડાબેરી પક્ષોએ બંગાળમાં ચૂંટણી હિંસા માટે શાસક તૃણમૂલ કોંગ્રેસની ટીકા કરી છે. પીટીઆઈ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પક્ષો ભાજપની નીતિઓ વિરુદ્ધ દેશભરમાં સંયુક્ત આંદોલનની યોજના બનાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget