શોધખોળ કરો

સૌરાષ્ટ્રના કયા કયા મોટા શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન, જાણો શું શું રહેશે બંધ

કોરોનાથી બચવા રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન નાંખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.  સૌરાષ્ટ્રના કેટલાક મોટા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. રોજ કોરનાના કેસનો આંકડો નવી ટોચ બનાવી રહ્યો છે. આ દરમિયાન કોરોનાથી બચવા રાજ્યમાં કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક લોકડાઉન નાંખવાનો ફેંસલો કરવામાં આવ્યો છે.  સૌરાષ્ટ્રના કેટલાક મોટા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

અમરેલીઃ  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા સંક્રમણને લઈને ગામડાઓ સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી રહ્યા છે. સાવરકુંડલાના મોટા ભામોદરા ગામ લોકો અને ગ્રામ પંચાયત દ્વારા કોરોનાના વધતા સંક્રમણને સ્વયંભૂ દુકાનો બંધ રાખી કોવિડના નિયમોનું પાલન રાખવા નિર્ણય કરાયો છે.  લીલીયામાં ડાયમંડ યુનિટો 10 દિવસ સુધી બંધ રહેશે.

જૂનાગઢઃ વિસાવદરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ સજ્જડ બંધ રહેશે.  જૂનાગઢમાં સંક્રમણ અટકાવવા માટે યાર્ડ  ચેરમેન કિરીટ પટેલ દ્વારા 16 થી 18 બે દિવસ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

રાજકોટઃ કોરોનાના કહેર વધતા ગ્રામ્ય વિસ્તારો જાગૃત થયા છે. કોલીથડ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા 24 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 10 દિવસ સંપૂર્ણ લોકડાઉન પાળવામાં આવશે.

જેતપુરઃ 30 એપ્રિલ સુધી શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક જનતા કરફ્યુ કરવા અપીલ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી એસોસિએશને નિર્ણય લીધો છે.

ભાવનગરઃ તળાજામાં વધતા કેસ ને ધ્યાને રાખી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી આગેવાનોએ રાત્રી ના ૮થી સવાર ના 6 સુધી સ્વૈચ્છિક લોકડાઉન ૧૩ તારીખ થી એક સપ્તાહ સુધી નક્કી કરેલ છે. શુક્રવાર, શનિવાર અને રવિવાર સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

ગોંડલઃ ગોંડલ તાલુકા અનિડા ગામમાં 10 દિવસનું આંશિક લોકડાઉન છે. બહારના શ્રમિકોને ગામમાં ન આવવા અને ગામના શ્રમિકોને બહાર ન જવા અપીલ કરાઈ છે. ગામમાં રાત્રે 6થી 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.

દ્વારકાઃ દ્વારકા જિલ્લાના કુલ 14 ગામોએ લોકડાઉન લગાવ્યું છે. વિરમદળ અને વજત્ર ગામમાં 21 એપ્રિલ સુધી બપોર બાદ જીવન જરૂરિ સિવાય તમામ દુકાનો બંધ રહેશે.

જસદણઃ વિરનગર ગ્રામ પંચાયતએ આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. ગામમાં કોરોનાના કેસ વધતા દુકાનો સવારે 6 થી 10 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી જ ખુલી રહેશે. જો કોઈ વેપારીઓ ગામમાં પંચાયત ના નિર્ણયનો ભંગ કરશે તો 1151 રૂપિયા દંડ ભરવો પડશે.

જામનગરઃ જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં 30 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન છે. સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. જે બાદ ગામ સજ્જડ બંધ રાખવા નિર્ણય કરાયો છે. ફલ્લા ગામમં પણ એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય  કરવામા આવ્યો છે.

બોટાદ: રાણપુર ગામ પચાયત અને વેપારી એસોસિએશન દ્વારા 13 અને 14 એપ્રિલ બે દિવસ માટે લોકડાઉની જાહેરાત કરવામાં આવી છે . રાણપુરમાં આજુબાજુ ના 40 થી વધુ ગામડાના લોકો ખરીદી માટે આવતા હોય છે. તેથી કોરોનાની ચેન તોડવા આ ફેંસલો કરાયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
યુદ્ધના નામે ઉઘાડી લૂંટઃ રાજકોટમાં કન્ટેનરના ભાવ 300 થી વધી 3500 ડૉલર પહોંચ્યા, મોટાભાગના ઉદ્યોગો ઠપ્પ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ
Rajkot: વિદ્યાર્થીએ શિક્ષિકા સાથે આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી વિદેશમાં સ્થાયી થવાનું બતાવ્યુ હતુ સપનુ
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
Rajkot News: પેટ્રોલ-ડીઝલની અછતને લઈને રાજકોટ પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિયેશને શું કહ્યું?
રાજકોટ: કડવા પાટીદાર સમાજના સંમેલનમાં પરશોત્તમ રૂપાલાની આકરી ટકોર, પ્રિ-વેડિંગથી લઈને આધુનિક પહેરવેશ પર ઉઠાવ્યા સવાલ
રાજકોટ: કડવા પાટીદાર સમાજના સંમેલનમાં પરશોત્તમ રૂપાલાની આકરી ટકોર, પ્રિ-વેડિંગથી લઈને આધુનિક પહેરવેશ પર ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Mehsana news: મહેસાણામાંથી ઝડપાયું ઓનલાઈન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાનું મસમોટુ કૌભાંડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
'... તો LPG સપ્લાય બંધ કરવામાં આવશે' મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
ખેડૂતો માટે મોટા ખુશખબર: 148 યોજનાઓની સહાય માટે 'આઈ-ખેડૂત' પોર્ટલ 27 માર્ચથી ખુલશે
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
દરિયામાં ટ્રાફિક જામ: હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજોનો વીડિયો વાયરલ, જાણો ક્રૂ મેમ્બરે શું કર્યો મોટો દાવો?
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Embed widget