શોધખોળ કરો

રાજકોટ જિલ્લા પંચાયતમાં જૂથવાદ,  પ્રમુખને લઈ ભાજપમાં આંતરિક ખટરાગ

 ભાજપના કેટલાક સદસ્યોએ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટ: ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં ગજગ્રાહ જોવા મળ્યો છે.  ભાજપના કેટલાક સદસ્યોએ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને જિલ્લા પંચાયતની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોએ તડાફડી બોલાવી હતી. 

મીડિયાના પ્રતિનિધિઓને સંકલન સમિતિ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. પણ એવી માહિતી સામે આવી છે કે, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે સભ્યોમાં નારાજગી  વ્યક્ત કરી હતી. સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા. ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો તેમના તરફથી કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખે દાવો કર્યો કે, ભાજપમાં કોઈ જુથવાદ નથી. સભ્યોના જે પ્રશ્નો હતા તે સંકલન સમિતિમાં દૂર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયત આંતરિક ધુંધવાટ સામે આવ્યો છે. ભાજપના કેટલાક સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે રજૂઆત કરી હતી.જેને લઈને આજે જિલ્લા પંચાયતની સંકલનની બેઠક મળી હતી.બાંધકામ સમિતિની ચેરમેન પી.જી ક્યાડાનું નિવેદન આપ્યું હતું. થોડાક મનભેદ થતા હોય સામાન્ય બાબત હતી.10 થી 12 મહિના સુધી ભથા મળતા ન હતા. સંકલન થતું ન હતું અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઓછી હાજરી હતી. આજે સંકલન બેઠક મળી છે. મારી પાસે સભ્યો રજુઆત મળી હતી એટલે માટે જિલ્લા ભાજપના પ્રમુખને રજુઆત કરી હતી. કોઈના વિસ્તારમાં વધુ કામ થતું કોઈ વિસ્તારમાં ઓછું કામ થતું હોય.ઓછું સંકલન થતું હતુ,અમારે જિલ્લા પંચાયત પ્રમુખ સામે કોઈ વાંધો નથી.

રાજકોટ  જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોએ તડાફડી બોલાવી હતી. મીડિયાને સંકલન સમિતિ બેઠકથી દુર રાખવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે સભ્યોમાં નારાજગી  વ્યક્ત કરી હતી.આજે બેઠકમાં સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા.  ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખે આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ જુઠવાદ નથી સભ્યોના જે પ્રશ્નો હતા તે સંકલન સમિતિમાં દૂર કરવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget