શોધખોળ કરો

રાજકોટ જિલ્લા પંચાયતમાં જૂથવાદ,  પ્રમુખને લઈ ભાજપમાં આંતરિક ખટરાગ

 ભાજપના કેટલાક સદસ્યોએ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રાજકોટ: ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતમાં ગજગ્રાહ જોવા મળ્યો છે.  ભાજપના કેટલાક સદસ્યોએ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને જિલ્લા પંચાયતની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોએ તડાફડી બોલાવી હતી. 

મીડિયાના પ્રતિનિધિઓને સંકલન સમિતિ બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. પણ એવી માહિતી સામે આવી છે કે, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે સભ્યોમાં નારાજગી  વ્યક્ત કરી હતી. સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા. ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો તેમના તરફથી કરવામાં આવ્યા હતા. જિલ્લા ભાજપના પ્રમુખે દાવો કર્યો કે, ભાજપમાં કોઈ જુથવાદ નથી. સભ્યોના જે પ્રશ્નો હતા તે સંકલન સમિતિમાં દૂર કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયત આંતરિક ધુંધવાટ સામે આવ્યો છે. ભાજપના કેટલાક સદસ્યો દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર કાર્યનીતિ સામે રજૂઆત કરી હતી.જેને લઈને આજે જિલ્લા પંચાયતની સંકલનની બેઠક મળી હતી.બાંધકામ સમિતિની ચેરમેન પી.જી ક્યાડાનું નિવેદન આપ્યું હતું. થોડાક મનભેદ થતા હોય સામાન્ય બાબત હતી.10 થી 12 મહિના સુધી ભથા મળતા ન હતા. સંકલન થતું ન હતું અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઓછી હાજરી હતી. આજે સંકલન બેઠક મળી છે. મારી પાસે સભ્યો રજુઆત મળી હતી એટલે માટે જિલ્લા ભાજપના પ્રમુખને રજુઆત કરી હતી. કોઈના વિસ્તારમાં વધુ કામ થતું કોઈ વિસ્તારમાં ઓછું કામ થતું હોય.ઓછું સંકલન થતું હતુ,અમારે જિલ્લા પંચાયત પ્રમુખ સામે કોઈ વાંધો નથી.

રાજકોટ  જિલ્લા પંચાયતની સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઉપર સભ્યોએ તડાફડી બોલાવી હતી. મીડિયાને સંકલન સમિતિ બેઠકથી દુર રાખવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સામે સભ્યોમાં નારાજગી  વ્યક્ત કરી હતી.આજે બેઠકમાં સભ્યોની નારાજગી દૂર કરવા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા મધ્યસ્થી બન્યા હતા.  ભાજપનો આંતરિક ખટરાગ બહાર ન આવે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખે આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપમાં કોઈ જુઠવાદ નથી સભ્યોના જે પ્રશ્નો હતા તે સંકલન સમિતિમાં દૂર કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget