શોધખોળ કરો

Rajkot: રાજકારણ વગર અમારું ક્યાંક કામ થતું નથી, ચૂંટણી બાદ જાહેર સ્ટેજ પરથી નરેશ પટેલનું નિવેદન

ખોડલધામ સાકરિયા પરિવારના સ્નેહ મિલન દરમિયાન નરેશ પટેલે કહ્યું, રાજકારણ વગર આમરું ક્યાંય કામ થતું નથી. અમારે સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવાનાં હોય છે.

Rajkot Khodaldham Naresh Patel News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જાહેર સ્ટેજ પરથી ખોડલધામના નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ખોડલધામ સાકરિયા પરિવારના સ્નેહ મિલન દરમિયાન નરેશ પટેલે કહ્યું,  રાજકારણ વગર આમરું ક્યાંય કામ થતું નથી. અમારે સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવાનાં હોય છે. સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવા રાજકારણ કરવું પડે, કોઈ મનમાં ન રાખતા.

શું કહ્યું નરેશ પેટેલ

આમ તો ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ અને એમાં એક મા ખોડિયારના સુપુત્ર રમેશભાઈ ખૂબ મોટી ભવ્ય જીત લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો સમાજની વાત કરી એટલે અમારા જેવાને ખૂબ જ તકલીફ થાય છે. લોકો કહે છે કે સમાજમાં રહીને રાજકારણની વાત પણ કરો છો, પણ અહીં ઉપસ્થિત સાકરિયા પરિવારના લોકોને ખબર છે કે જો અમે રાજકારણ ન કરીએ તો અમારું કામ ક્યાંય થતું નથી. સમાજની જવાબદારી લઈને અમે બેઠા છીએ, માટે રાજકારણ કરવું પડે અને જરૂર પડે તો બોલવું પણ પડે છે. બધું થોડું થોડું જરૂરી છે એટલે કોઈ મનમાં ન રાખતા.

ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યું

ભાજપના રાજકોટનાં ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યું છે. જે ધ્યાને આવતા ડો. દર્ષિતા શાહે સોશિયલ મીડિયા મારફતે આઈડી ફોલો ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ પહેલા પણ રાજકોટમાં એક પીઆઈ તથા કુલ સચિવનું પણ ફેક આઇડી બનાવવામાં આવ્યું હતુ. ડો. દર્શિતા શાહે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, ઉપરોક્ત અકાઉન્ટ મારા નામે ફેક કોઇએ બનાવેલ છે. તેથી કોઇએ તેને ફોલો કરવું નહીં.

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ, સુખ-સંપત્તિનો થશે નાશ

ગુરુવાર બૃહસ્પતિ દેવ, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લોકો સંપૂર્ણ વિધિ-વિધાન સાથે આ દેવતાઓની પૂજા કરે છે. ગુરુવારે કોઈ ખાસ કામ કરવાની પણ મનાઈ છે. આ દિવસે આ પ્રતિબંધિત કાર્યો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. જો મહિલાઓ આ પ્રતિબંધિત કામ કરે છે તો તેમના પતિ અને બાળકોને નુકસાન થાય છે, જ્યારે પુરુષો જો આ કામ કરે છે તો તેમને આર્થિક નુકસાન થાય છે. તેમના સુખ અને સંપત્તિનો નાશ થાય છે. આવો જાણીએ એવા કામો વિશે જે ગુરુવારે ભૂલથી પણ ન કરવા જોઈએ.

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે કબાટનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કચરો વેચવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે. ગુરુની અશુભ અસરને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ અસર થાય છે.
  • ગુરુવારે રૂપિયાની લેવડ-દેવડ ટાળવી જોઈએ. આ દિવસે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડી શકે છે. જેના કારણે પરિવારના સભ્યોને પણ પૈસા અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે પુરુષોએ દાઢી ન કરવી જોઈએ. આ દિવસે નખ કરડવાથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે દાઢી કપાવવાથી અથવા નખ કાપવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. જેના કારણે કાર્યોમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને બાળકો સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ દોષ હોય તો તેણે ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી અને આરતી કરવાથી ગુરુનો દોષ દૂર થાય છે, સાથે જ મોટી મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Gujarat Leopard Attack: જેતપુરમાં દીપડાનો આતંક, ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર કર્યો જીવલેણ હુમલો
Gujarat Leopard Attack: જેતપુરમાં દીપડાનો આતંક, ખેતરમાં દવા છાંટતા ખેડૂત પર કર્યો જીવલેણ હુમલો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે
Rajkot News: રાજકોટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પોલીસ-ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
Gujarat Rain Alert: દ્વારકા-જામનગર સહિત આ જિલ્લાઓમાં 7 એપ્રિલે ત્રાટકશે માવઠું, પવનની ગતિ વધશે
Gujarat Rain Alert: દ્વારકા-જામનગર સહિત આ જિલ્લાઓમાં 7 એપ્રિલે ત્રાટકશે માવઠું, પવનની ગતિ વધશે
હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!
હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
Embed widget