શોધખોળ કરો

Rajkot: રાજકારણ વગર અમારું ક્યાંક કામ થતું નથી, ચૂંટણી બાદ જાહેર સ્ટેજ પરથી નરેશ પટેલનું નિવેદન

ખોડલધામ સાકરિયા પરિવારના સ્નેહ મિલન દરમિયાન નરેશ પટેલે કહ્યું, રાજકારણ વગર આમરું ક્યાંય કામ થતું નથી. અમારે સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવાનાં હોય છે.

Rajkot Khodaldham Naresh Patel News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જાહેર સ્ટેજ પરથી ખોડલધામના નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ખોડલધામ સાકરિયા પરિવારના સ્નેહ મિલન દરમિયાન નરેશ પટેલે કહ્યું,  રાજકારણ વગર આમરું ક્યાંય કામ થતું નથી. અમારે સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવાનાં હોય છે. સમાજના અગ્રણી તરીકે સમાજનાં કામ કરાવવા રાજકારણ કરવું પડે, કોઈ મનમાં ન રાખતા.

શું કહ્યું નરેશ પેટેલ

આમ તો ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ અને એમાં એક મા ખોડિયારના સુપુત્ર રમેશભાઈ ખૂબ મોટી ભવ્ય જીત લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો સમાજની વાત કરી એટલે અમારા જેવાને ખૂબ જ તકલીફ થાય છે. લોકો કહે છે કે સમાજમાં રહીને રાજકારણની વાત પણ કરો છો, પણ અહીં ઉપસ્થિત સાકરિયા પરિવારના લોકોને ખબર છે કે જો અમે રાજકારણ ન કરીએ તો અમારું કામ ક્યાંય થતું નથી. સમાજની જવાબદારી લઈને અમે બેઠા છીએ, માટે રાજકારણ કરવું પડે અને જરૂર પડે તો બોલવું પણ પડે છે. બધું થોડું થોડું જરૂરી છે એટલે કોઈ મનમાં ન રાખતા.

ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યું

ભાજપના રાજકોટનાં ધારાસભ્ય ડો. દર્ષિતા શાહનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યું છે. જે ધ્યાને આવતા ડો. દર્ષિતા શાહે સોશિયલ મીડિયા મારફતે આઈડી ફોલો ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ પહેલા પણ રાજકોટમાં એક પીઆઈ તથા કુલ સચિવનું પણ ફેક આઇડી બનાવવામાં આવ્યું હતુ. ડો. દર્શિતા શાહે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને જણાવ્યુ છે કે, ઉપરોક્ત અકાઉન્ટ મારા નામે ફેક કોઇએ બનાવેલ છે. તેથી કોઇએ તેને ફોલો કરવું નહીં.

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ, સુખ-સંપત્તિનો થશે નાશ

ગુરુવાર બૃહસ્પતિ દેવ, શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લોકો સંપૂર્ણ વિધિ-વિધાન સાથે આ દેવતાઓની પૂજા કરે છે. ગુરુવારે કોઈ ખાસ કામ કરવાની પણ મનાઈ છે. આ દિવસે આ પ્રતિબંધિત કાર્યો કરવાથી ગંભીર પરિણામો આવી શકે છે. જો મહિલાઓ આ પ્રતિબંધિત કામ કરે છે તો તેમના પતિ અને બાળકોને નુકસાન થાય છે, જ્યારે પુરુષો જો આ કામ કરે છે તો તેમને આર્થિક નુકસાન થાય છે. તેમના સુખ અને સંપત્તિનો નાશ થાય છે. આવો જાણીએ એવા કામો વિશે જે ગુરુવારે ભૂલથી પણ ન કરવા જોઈએ.

ગુરુવારે ભૂલથી પણ ન કરો આ કામ

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે કબાટનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે કચરો વેચવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો નાશ થાય છે. ગુરુની અશુભ અસરને કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ અસર થાય છે.
  • ગુરુવારે રૂપિયાની લેવડ-દેવડ ટાળવી જોઈએ. આ દિવસે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડી શકે છે. જેના કારણે પરિવારના સભ્યોને પણ પૈસા અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવારે પુરુષોએ દાઢી ન કરવી જોઈએ. આ દિવસે નખ કરડવાથી પણ બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ગુરુવારે દાઢી કપાવવાથી અથવા નખ કાપવાથી ગુરુ ગ્રહ નબળો પડી જાય છે. જેના કારણે કાર્યોમાં અનેક પ્રકારની અડચણોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોને બાળકો સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ દોષ હોય તો તેણે ગુરુવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. આ પછી ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવાથી અને આરતી કરવાથી ગુરુનો દોષ દૂર થાય છે, સાથે જ મોટી મોટી સમસ્યાઓ પણ દૂર થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Advertisement

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI: રાયપુરમાં રનોનું વાવાઝોડું! વિરાટ-ઋતુરાજની સદી પર પાણી ફરી વળ્યું, દક્ષિણ આફ્રિકાએ 359 રન ચેઝ કરી ઈતિહાસ રચ્યો
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Horoscope Tomorrow: 4 ડિસેમ્બરના રોજ આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, જાણો તમારું ભવિષ્યફળ
Gujarat Govt Recruitment: 'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
'હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે', GARC એ CM ને સોંપ્યો રિપોર્ટ; કરાઈ આ 9 મોટી ભલામણો
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ઈજા બાદ પરત ફર્યો આ ધાકડ ખેલાડી
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Fire Incident: ભાવનગરમાં હૉસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, અનેક દર્દી ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA: રાયપુરમાં કિંગ કોહલીએ શાનદાર સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ,  આ મામલે હવે માત્ર સચિનથી પાછળ  
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
IND vs SA 2nd ODI Live Score: દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતને 4 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
8th Pay Commission: શું જાન્યુઆરીથી વધી જશે તમારો પગાર ? જાણી લો  8માં પગાર પંચ પર અત્યાર સુધીના 10 લેટેસ્ટ અપડેટ 
Embed widget