શોધખોળ કરો

Rajkot: 13 વર્ષનો કિશોર ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો, પરિવાર શોકમગ્ન

Rajkot News: મોતનું કારણ પીએમ બાદ ખબર પડશે. કિશોરના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

Rajkot News: દેશમાં હાર્ટ એટેકના કેસઝડપથી  વધી રહ્યા છે, જેણે દરેકને ચિંતામાં મૂકી દીધા છે. દરરોજ હાર્ટ એટેકના કારણે લોકોના મોતના સમાચાર આવે છે. રાજકોટના વાવડી માં શેરીમાં રમતા રમતા કિશોર ઢળી પડ્યો હતો. 13 વર્ષના કિશોરનું ક્રિકેટ રમતા રમતા એકાએક મોત થયું હતું. મોતનું કારણ પીએમ બાદ ખબર પડશે. કિશોરના મોતના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

ક્રિકેટના મેદાન પર માત્ર રમત જ નહીં દુર્ઘટના પણ બને છે. કારણ કે આ રમત જેટલી રોમાંચક છે, એટલી જ જીવલેણ પણ છે. આ રમત અનિશ્ચિતતાઓની છે. જેમાં ખેલાડીઓને ઈજા થવી કે સ્લિપ થવાની સંભાવના વધારે હોય છે. પરંતુ ક્યારેક આ ઈજા ગંભીર પણ હોય છે. જેનાથી ખેલાડીનું મેદાનમાં જ મોત થઈ જાય છે. એવું જ કંઈક થોડા દિવસ પહેલા બન્યું હતું, જ્યાં એક ભારતીય ખેલાડી મેચ દરમિયાન મેદાન પર જ ઢળી પડ્યો અને તેમનું મોત થઈ ગયું. જોકે, શરુઆતમાં મિત્રોને લાગ્યું કે, ચક્કર આવવાના કારણે તેઓ ઢળી પડ્યા. એટલું જ નહીં તેમને CPR અંગે પણ માહિતી ન હતી. નહીતર કદાચ ખેલાડીનો જીવ બચાવી શકાયો હોત.

ઘટના એટલી ચોંકાવનારી છે કે, જેમણે આ જોયું તે સૌ હચમચી ગયા. ઓમાનમાં 'ફ્રાઈડે મોર્નિંગ ફ્રેન્ડલી લીગ' નામની એક ટૂર્નામેન્ટ રમાઈ રહી હતી. જેમાં ધનેશ માધવન નામનો 38 વર્ષીય ખેલાડી ફાઈટર્સ ટીમને જેમ જ મેચ રમતો હતો. ત્યારે તેઓ અચાનક ફીલ્ડ કરતા પડી ગયા અને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયા. ધનેશની પત્ની અને ત્રણ વર્ષનો દીકરો ભારતમાં રહે છે. સાલ ફાઈટર્સ મિસ્ફાહ ટીમના કેપ્ટન શ્રીજેશે આ દુઃખદ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે, 'તેઓ એક દિગ્ગજ ખેલાડી હતા અને અમારી ટીમ માટે સક્રિય ઓલરાઉન્ટર હતા. તેઓ છેલ્લા કેલાક વર્ષોથી શુક્રવારે તેમની ટીમ તરફથી રમી રહ્યા હતા. અમે ટેનિસ બોલની સાથે 16-ઓવર મેચ રમીએ છીએ. ફીલ્ડ પર પોતાની પોઝિશન લેતા સમયે તેઓ અચાનક ઢળી પડ્યા.'

શ્રીજેશે વધુમાં જણાવ્યું કે, 'પહેલા અમને લાગ્યું કે તેમને ચક્કર આવ્યા છે. અમે તુરંત મિસ્ફાહની એક નજીકની હોસ્પિટલ લઈ ગયા. દુર્ભાગ્યથી તે બંધ હતી અને અમારે તેમને ગુભરાની એક મોટી હોસ્પિટલ લઈ જવા પડ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.' જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને CPR અપાયું હતું, તો શ્રીજેશે કહ્યું કે, 'અમારી પાસે તે અંગે વધુ માહિતી નથી. તેઓ તેમને એ વિચારને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા કે ચક્કરના કારણે તેઓ પડી ગયા.' તેમણે કહ્યું કે, ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કારણ કે તેઓ નિયમિત વીકલી લીગ મેચો દરમિયાન ફિટ દેખાઈ રહ્યા હતા. ધનેશ ગલ્ફાર એન્જિનિયરિંગ અને કોન્ટ્રાક્ટિંગ કંપનીના રેડીમિક્સ ડિવીઝનમાં કામ કરતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget