શોધખોળ કરો

Rahul Gandhi Appeal: 'ફકત નરેન્દ્ર મોદી કરી શકે છે માનહાનિનો કેસ', સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનો તર્ક

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામે માત્ર નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ કરી શકે છે.

Rahul Gandhi Appeal: માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં તેમની સજાને પડકારતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામે માત્ર નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (3 માર્ચ) સુરતની સેશન્સ કોર્ટમાં ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી.

23 માર્ચે સુરતની CJM કોર્ટે મોદી અટકના નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. 2019 માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે  "લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી, કેવી રીતે બધા ચોરોની સરનેમ મોદી છે." ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ નિવેદન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી હતી.

3 એપ્રિલે રાહુલ ગાંધીએ સજા પર સ્ટે અને જામીન માટે અરજી દાખલ કરી હતી. અપીલ પર સુનાવણી કરતા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં માત્ર નરેન્દ્ર મોદી જ અપીલ કરી શકે છે.

રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદી આ કેસમાં પીડિત નથી અને તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ફોજદારી કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો સંબંધ છે ફક્ત પીડિત વ્યક્તિ જ ફરિયાદ નોંધાવી શકે છે.

રાહુલ ગાંધીએ કોર્ટને જણાવ્યું હતું કે, " નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત રૂપે કરાયેલા કથિત આરોપો બદલ માનહાનિના ગુના માટે માત્ર નરેન્દ્ર મોદીને જ પીડિત માની શકાય છે અને માત્ર નરેન્દ્ર મોદી જ ફરિયાદ દાખલ કરી શકે છે. પૂર્ણેશ મોદી ફરિયાદીને કોઇ અધિકાર નથી કે તેઓ તેમના તરફથી ફરિયાદ દાખલ કરે.

સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટ ગઈ તા.23 મી માર્ચના રોજ આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદ ની સજા ફટકારી હતી. જે હુકમથી નારાજ થઈ ને તેની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે. જેમાં કોર્ટ દ્વારા સજા પર સ્ટે રાખવાની સુનાવણી 13 એપ્રીલના રોજ કરવામાં આવી છે. વકીલના કહેવા મુજબ આગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
'રાતોરાત નિર્ણય લેવાય તો શું કરવું?', એનાલોગ પનીર પર તંત્રની કાર્યવાહી સામે સુરતના ભેળસેળિયા ઉત્પાદકો ગિન્નાયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget