શોધખોળ કરો

Rahul Gandhi Appeal: 'ફકત નરેન્દ્ર મોદી કરી શકે છે માનહાનિનો કેસ', સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનો તર્ક

રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામે માત્ર નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ કરી શકે છે.

Rahul Gandhi Appeal: માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં તેમની સજાને પડકારતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની સામે માત્ર નરેન્દ્ર મોદી જ માનહાનિનો કેસ કરી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (3 માર્ચ) સુરતની સેશન્સ કોર્ટમાં ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજાને પડકારતી અપીલ દાખલ કરી હતી.

23 માર્ચે સુરતની CJM કોર્ટે મોદી અટકના નિવેદન બદલ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. 2019 માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં તેમણે કહ્યું હતું કે  "લલિત મોદી, નીરવ મોદી, નરેન્દ્ર મોદી, કેવી રીતે બધા ચોરોની સરનેમ મોદી છે." ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ નિવેદન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં રાહુલ ગાંધીને સજા સંભળાવવામાં આવી હતી.

3 એપ્રિલે રાહુલ ગાંધીએ સજા પર સ્ટે અને જામીન માટે અરજી દાખલ કરી હતી. અપીલ પર સુનાવણી કરતા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં માત્ર નરેન્દ્ર મોદી જ અપીલ કરી શકે છે.

રાહુલ ગાંધીએ દલીલ કરી હતી કે પૂર્ણેશ મોદી આ કેસમાં પીડિત નથી અને તેમને ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ફોજદારી કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે, પરંતુ જ્યાં સુધી કલમ 499 અને 500 હેઠળ ફોજદારી માનહાનિનો સંબંધ છે ફક્ત પીડિત વ્યક્તિ જ ફરિયાદ નોંધાવી શકે છે.

રાહુલ ગાંધીએ કોર્ટને જણાવ્યું હતું કે, " નરેન્દ્ર મોદી સામે વ્યક્તિગત રૂપે કરાયેલા કથિત આરોપો બદલ માનહાનિના ગુના માટે માત્ર નરેન્દ્ર મોદીને જ પીડિત માની શકાય છે અને માત્ર નરેન્દ્ર મોદી જ ફરિયાદ દાખલ કરી શકે છે. પૂર્ણેશ મોદી ફરિયાદીને કોઇ અધિકાર નથી કે તેઓ તેમના તરફથી ફરિયાદ દાખલ કરે.

સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટ ગઈ તા.23 મી માર્ચના રોજ આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદ ની સજા ફટકારી હતી. જે હુકમથી નારાજ થઈ ને તેની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે. જેમાં કોર્ટ દ્વારા સજા પર સ્ટે રાખવાની સુનાવણી 13 એપ્રીલના રોજ કરવામાં આવી છે. વકીલના કહેવા મુજબ આગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget