શોધખોળ કરો

Russia Ukraine War: રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના 23 વર્ષીય યુવાનનું મોત, જાણો કેમ ગયો હતો

વિદેશ લઇ ગયેલા એજન્ટે ૧૨ યુવાનોને રશિયાના યુદ્ધમાં ઝોક્યા હતા. તે પૈકી સુરતનો હેમિલ પણ સામેલ હતો.

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારે અટકશે તેની ખબર નથી. અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા છે. આ દરમિયાન રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત થયું છે. સુરકના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું મોત થયું છે. અશ્વિન રશિયા કામધંધાર્થે ગયો હતો.

કોણે આપી માહિતી

વિદેશ લઇ ગયેલા એજન્ટે ૧૨ યુવાનોને રશિયાના યુદ્ધમાં ઝોક્યા હતા. તે પૈકી સુરતનો હેમિલ પણ સામેલ હતો. આ બાબતે MIMIM ના ઔવેસી ઈ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી અને ભારતના લોકો ને બચાવવા અપીલ કરી  હતી.

રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ પૂર્ણ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે. બીજી વર્ષગાંઠ પર યુક્રેને ભારતને યુદ્ધનો શાંતિપૂર્ણ અંત શોધવાની અપીલ કરી છે. યુક્રેને ભારતને વૈશ્વિક નેતા અને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવ્યો છે. યુક્રેને કહ્યું કે ભારતે રશિયા સામે ચાલી રહેલા યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિએ પણ આશા વ્યક્ત કરી હતી કે ભારત યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ઈરિના બોરોવેટ્સે કહ્યું કે ભારતે શાંતિ શોધના ઉકેલનો ભાગ બનવું જોઈએ. ભારત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેતાની ભૂમિકા ભજવી રહ્યું છે, તેથી તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ભારતના રશિયા અને અમેરિકા બંને સાથે સારા સંબંધો છે. બોરોવેટ્સે કહ્યું કે સૌ પ્રથમ તો ભારત વૈશ્વિક નેતા છે, જે યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરે છે. તે રશિયા-યુક્રેન યુદ્ધનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે વધુ અડગ પગલાં લઈ શકે છે. બોરોવેટ્સે કહ્યું, પીએમ મોદીએ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં રશિયન રાષ્ટ્રપતિને પણ કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. આ નિવેદનને સમગ્ર વિશ્વનું સમર્થન મળ્યું. તેમણે કહ્યું કે, યુક્રેને ભારતને માર્ચમાં સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારી વૈશ્વિક શાંતિ સમિટમાં આમંત્રણ આપ્યું છે.

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે પીએમ મોદી રશિયા-યુક્રેન વિવાદને શાંતિપૂર્ણ માધ્યમથી ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે અમે પીએમ મોદીના વલણને સમજીએ છીએ. અમે ઘણા પ્રસંગોએ આનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. હું જાણું છું કે તે આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે. અમે આ વિશે ઊંડાણમાં વાત કરીશું. તેમણે ભારત-રશિયા સંબંધો માટે આભાર વ્યક્ત કર્યો. અમે બંને વિકાસના નવા આયામોને સ્પર્શી રહ્યા છીએ. પુતિને ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી અંગે પણ વાત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
CSK vs RCB Live Score: આરસીબીની બીજી વિકેટ પડી, પડિક્કલ 27 રન બનાવીને આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget