શોધખોળ કરો

સુરતમાં બજરંગ દળે વિધર્મીની ધુલાઇ કરી, ચાંદલો-સાફો પહેરીને ઘૂસ્યો હતો ગરબા મંડપમાં ને....

સુરતમાંથી વિધર્મી પકડાયાની વાત સામે આવી છે. સુરતના ઓલપાડના કીમ ગામે ગઇ રાત્રે એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતો એક વિધર્મી યુવક ઝડપાયો હતો.

Surat News: રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિના ગરબાની રમઝટ જામી છે, આ વખતે રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકળો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. આ બધાની વચ્ચે સુરતમાંથી એક વિધર્મીને ગઇ કાલે નવરાત્રિ ગ્રાઉન્ડ પરથી ગરબા રમતા પકડી પાડ્યો હતો. આ પછી તેની ધૂલાઇ કરવામાં આવી હતી, ખાસ વાત છે કે, મુસ્લિમ યુવક કપાળમાં ચાંદલો અને માથામાં સાફો પહેરીને ઓલપાડના ગરબા મંડપમાં ઘૂસ્યો હતો. 


સુરતમાં બજરંગ દળે વિધર્મીની ધુલાઇ કરી, ચાંદલો-સાફો પહેરીને ઘૂસ્યો હતો ગરબા મંડપમાં ને....

હાલમાં જ માહિતી મળી રહી છે કે, સુરતમાંથી વિધર્મી પકડાયાની વાત સામે આવી છે. સુરતના ઓલપાડના કીમ ગામે ગઇ રાત્રે એક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતો એક વિધર્મી યુવક ઝડપાયો હતો.


સુરતમાં બજરંગ દળે વિધર્મીની ધુલાઇ કરી, ચાંદલો-સાફો પહેરીને ઘૂસ્યો હતો ગરબા મંડપમાં ને....

વિધર્મી યુવકે ગરબા ઘૂમતી વખતે પોતાના કપાળમાં ચાંદલો અને માથા પર સાફો પણ બાંધેલો હતો, જ્યારે આ વાતની જાણ ઓલપાડ તાલુકાની VHP અને બજરંગ દળની ટીમને થઇ તો તેમને તરતજ ગરબા મંડપમાંથી વિધર્મી યુવકને ઝડપી પકડી પાડ્યો હતો અને ધુલાઇ કરી હતી.


સુરતમાં બજરંગ દળે વિધર્મીની ધુલાઇ કરી, ચાંદલો-સાફો પહેરીને ઘૂસ્યો હતો ગરબા મંડપમાં ને....

પકડાયેલા વિધર્મી યુવક પાસેથી 178 નંબરનો ગ્રાઉન્ડ એન્ટ્રી પાસ પણ મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં લવ જેહાદના કિસ્સામાં સતત સામે આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ઠેર ઠેર બજરંગ દળ અને VHPની ટીમો દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


સુરતમાં બજરંગ દળે વિધર્મીની ધુલાઇ કરી, ચાંદલો-સાફો પહેરીને ઘૂસ્યો હતો ગરબા મંડપમાં ને....

 

તમારા છોકરાઓને સુધારો નહીં તો અમે મસ્જિદમાં ઘૂસીને હનુમાન ચાલીસાના પાઠ કરીશું: સુરેન્દ્ર જૈન

અમદાવાદમાં બજરંગ દળ શૌર્ય યાત્રાના સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈનએ સ્ફોટક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે તમારા સમાજના યુવાનોને સુધારો, જો આમ ન કર્યું તો આ મારી ચેલેન્જ છે કે અમે તમામ મસ્જિદોમાં ઘૂસીને હનુમાન ચાલીસાના પાઠ કરીશું. અમારી યાત્રામાં પથ્થરમારો કરનારા ખાસ સાંભળી લેજો. સુરેન્દ્ર જૈનએ વધુમાં કહ્યું કે, આપ સહુનો કરણેશ્વર મહાદેવની નગરી કર્ણાવતીમાં સ્વાગત છે. અમદાવાદ ગુલામીની નગરી છે. અહમદ લૂંટારો હતો,સ્ત્રીઓનું શોષણ કરતો હતો. આવું નામ તમામ લોકોને શરમ આપનારું છે. અમદાવાદ નામ મંજુર નથી,આ નામ જેહાદનું પ્રતીક છે. અત્યાચારને યાદ અપાવનારું પ્રતીક છે. જ્યાં સુધી આ નામ રહેશે ત્યાં સુધી ગોળ ટોપી વાળા અને ટૂંકા લેંઘા વાળા આપણું અપમાન કરશે.

હવે ગુજરાતમાં લવ જેહાદ વિરોધી કાયદો બન્યો છે. VHP મુસ્લિમ વિરોધી નથી એ વાત સ્પષ્ટ કરી દઉં છું. કોઈને હિન્દુત્વના દર્શન કરવા હોય તો આવો ગુજરાત. તમામ બાજરંગીઓને આહવાન છે કે નવરાત્રીમાં જઈને આધાર કાર્ડ તપાસ કરો.આધારકાર્ડમાં હિન્દૂ ન હોય તેને પ્રવેશ ન આપો. કોઈ ગોળ ટોપીઓ નવરાત્રીના પ્લોટમાં ન જોઈએ. જનજાતિ સમાજ હિન્દુઓનું ગૌરવ છે,હતું અને રહેશે.

ભારતમાં અબ્દુલ કલામ પણ થઈ ગયા. એ તમારા ઉપર છે કે તમે બાબરને આદર્શ માનો છો કે નહીં. ગણેશ પંડાલમાં આ જ શહેરમાં માંસના ટુકડા નાખવામાં આવ્યા. ગુજરાતના મુસ્લિમોને આહવાન છે કે ગુજરાતીઓને મજબુર ન કરો. ગુજરાતીઓ મજબુર થાય છે તે તમે જોઈ ચુક્યા છો. હિંદુઓ ક્યારેય વહેંચાયા નથી કે નહી વહેંચાય. બજરંગદળની યાત્રા યુવાનોને તૈયાર કરી રહી છે.

ઈસાઈ મિશનરી,ધર્માંતરણ વિરોધમાં અમારી રેલીઓ નીકળી રહી છે. દક્ષિણ ગુજરાતના એક ગામમાં દીકરીની મા ને પાદરીએ ક્રોસીનના નામે ગોળી આપી. પણ એ ક્રોસીનની ગોળી ન હતી. ઈસાઈ મિશનરીઓનું મિશન બહુ જોરશોરથી ચાલી રહ્યું છે. મણિપુરમાં પણ આ જ લોકો છે. તમારા મંત્રોમાં તાકાત છે તો તમારા બળ ઉપર આગળ આવો. આમ સુરેન્દ્ર જૈનએ આકરા પ્રહારો કર્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: બિહારમાં સરકાર બનતા પહેલા જ તિરાડ? ભાજપે માંગ્યું 'ગૃહ મંત્રાલય', નીતિશે આપ્યો આ જવાબ
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
Bihar Politics: શપથવિધિ પહેલા મોટો ડખો! નીતિશ કુમારે ભાજપનું ટેન્શન વધાર્યું, જાણો શું છે નવી શરત?
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
હવે તાવ-શરદીની દવા પણ કામ નહીં કરે? ભારતમાં 83% લોકો ખતરામાં, લેન્સેટનો ચોંકાવનારો રિપોર્ટ
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
ઉદ્યોગપતિઓના દેવા માફ, ખેડૂતો પાસેથી ઉઘરાણી? ઉપલેટામાં ફોર્મ ભરવાના ભાવ સાંભળી ખેડૂતો લાલઘૂમ
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: પોલીસની નજર સામે જ મહિલા બુટલેગરોએ રસ્તા પર ફેંક્યા બિયરના ટીન, જુઓ Pics
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
BLO તમારા ઘરે 3 વાર આવશે! જો તમે ન મળ્યા તો શું તમારું નામ ઉડી જશે? જાણો નિયમ
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
લાલુ પરિવારમાં ભૂકંપ: તેજ પ્રતાપની PM મોદી અને CM નીતિશને અપીલ- ‘મારા માતા-પિતાને કોઈએ....’
Embed widget