શોધખોળ કરો

સુરતમાં ‘આપ’ના વધુ 8 કોર્પોરેટર તૂટશે:  પક્ષપલટા સામે રજૂઆત વખતે 22માંથી 14 કોર્પોરેટર જ હાજર, જાણો સંપૂર્ણ વિગત

સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા પછી હજુ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડશે એવી અટકળો ચાલી રહી છે.

સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા પછી હજુ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડશે એવી અટકળો ચાલી રહી છે. આપના પક્ષપલટુ કોર્પોરેટરોનું સભ્યપદ રદ કરવાની ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના બાકી રહેલા 22 કોર્પોરેટરોમાંથી 8 કોર્પોરેટર ગેરહાજર રહેતાં આ અટકળો ચાલી રહી છે. આપના બાકી રહેલા કોર્પોરેટરો પૈકી 14 કોર્પોરેટર જ હાજર રહ્યા હતા તેથી ગેરહાજર રહેલા 8 કોર્પોરેટર પણ તૂટે તેવી શક્યતા પ્રબળ બની છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડીને કમળ પકડી લેતાં 27 સભ્યોનું સંખ્યાબળ ઘટીને 22 થઇ ગયું છે. આપના કોર્પોરેટરોના પક્ષપલ્ટા બાદ લોકોમાં રોષ ફેલાશે એમ વિપક્ષે કહ્યું હતું. પણ એવું કશું થયું નથી. વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પણ પક્ષ છોડી જનારા કોર્પોરેટરોને લીધે કોઇ ફેર પડતો નથી તેવી વાત કરી હતી.   બાકીના 22 કોર્પોરેટરો એક  છે તેમાંથી કોઇ પક્ષ છોડે તેમ નથી અને ફોન કરીશું ત્યારે તમામ એકસાથે થઇ જશે તેવો દાવો કર્યો હતો.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ દ્વારા બુધવારે સવારે 11. 30 વાગ્યે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને આવેદન પત્ર આપીને પક્ષપલટો કરનારા કોર્પોરેટરોનું સભ્ય પદ રદ્દ કરવા માટે આવેદનપત્ર આપવાની જાહેરાત કરાઈ હતી. જો કે સાંજે 4. 30 વાગ્યે આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર હાજર ન હતા તેથી ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. કમિશ્નર આજે સુરતમાં ન હતા તે બધાને જ ખબર હતી તો પછી સવારે ડેપ્યુટી કમિશ્નરને આવેદન પત્ર કેમ નહીં આપવામાં આવ્યું તે  પ્રશ્ન ઉભો થયો છે. આ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે, સવારે પણ આપના કેટલાક કોર્પોરેટરો સંપર્ક વિહોણા હોવાથી આવેદપત્ર આપવાનો સમય બદલાયો હતો.  સાંજે પણ કોર્પોરટેરો ન આવતાં તેઓએ ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Embed widget