શોધખોળ કરો

Salman Khan house firing:સલમાન ખાનના ઘરની બહાર જે પિસ્તોલથી કરાયું હતું ફાયરિંગ, તે તાપી નદીમાંથી મળી

14 એપ્રિલની સવારે મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી બધે હલચલ મચી ગઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હ

Salman Khan house firing:સલમાન ખાનની ઘરની બહાર થયેલા ફાયરિંગની ઘટનામાં 2 આરોપીની ભૂજથી  ધરપકડ કરવામાં આવી હતી.
ફાયરિંગ બાદ બંને આરોપીએ તાપી નદીમાં પિસ્તોલ ફેક્યાંની હકીકત સામે આવતા. બાદ મુંબઈ પોલીસે બે દિવસથી  સતત તાપીમાં શોધખોળ કરી હતી. ઇન્સ્પેક્ટર દયા નાયક સાથે તેમની ટીમે શોધ ખોળ કરતા ગતરોજ કાર્ટિજ, પીસ્ટલ અને મેગઝિન  મળી આવી હતી. જાણીએ શું છે સમગ્ર મામલો

14 એપ્રિલની સવારે મુંબઈમાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. જે બાદ પોલીસથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી બધે હલચલ મચી ગઈ હતી. આ કેસમાં મુંબઈ પોલીસે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને મુંબઈ લાવીને પૂછપરછ કરી રહી હતી. હવે આ પૂછપરછમાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેણે શા માટે ગોળીબાર કર્યો.

મુંબઈ પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો કે તેમની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. તેઓ માત્ર સલમાન ખાનને ડરાવવા માંગતા હતા જેના માટે ગોળીઓ ચલાવવામાં આવી હતી.

લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી છે. આરોપીઓએ ખુલાસો કર્યો છે કે, ગોળી ચલાવતા પહેલા અનમોલે તેમને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને ગોળીઓ ચલાવ્યા બાદ 3 લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. બંનેનો ઉદ્દેશ્ય સલમાન ખાનના ઘરની બહાર તેમના ઘરની દિવાલો પર ગોળીબાર કરવાનો છે.પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે વધુ 7 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

સલમાન ખાન ફાયરિંગ કેસમાં હરિયાણાના એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે શંકાસ્પદ બે ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સાથે સંબંધિત છે અને તેઓ ઘટના પહેલા અને પછી સતત સંપર્કમાં હતા.                                                                                                                               

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget