શોધખોળ કરો

Patan News: શંખેશ્વરના ખારસોલ તળાવમાં ન્હાવા પડેલા બંને યુવક ડૂબી જતા કરૂણ મોત

પાટણ શંખેશ્વરમાં તળાવમાં ડૂબી જતા બે કિશોરના મૃત્યુ થયા છે. શંખેશ્વરના ખારસોલ તળાવમાં દેવીપૂજક સમાજના બે કિશોરોના મોતથી શોકનો માહોલ છવાઇ ગયો છે

પાટણ શંખેશ્વરમાં તળાવમાં ડૂબી જતા બે કિશોરના મૃત્યુ થયા છે. શંખેશ્વરના ખારસોલ તળાવમાં દેવીપૂજક સમાજના બે કિશોરોના મોતથી શોકનો માહોલ છવાઇ ગયો છે

પાટણ શંખેશ્વરમાં તળાવમાં ડૂબી જતા બે કિશોરના મૃત્યુ થયા છે. શંખેશ્વરના ખારસોલ તળાવમાં દેવીપૂજક સમાજના બે કિશોરો ન્હાવા ગયા હતા. બંને ડૂબી જતાં પરિવારમાં મોતથી શોકનો માહોલ છવાઇ ગયો છે. દેવીપૂજક મૃતક બંને યુવકની ઉંમર  16 તેમજ 18 વર્ષિય હોવાનું સામે આવ્યું છે. બન્ને કિશોરોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. મૃતક બન્ને કિશોરોને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં પનીર,મસાલા,પેસ્ટ્રી બાદ હવે આઈસ્ક્રીમના નમૂના ફેલ

Surat: ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે છેલ્લા બે ત્રણ દિવસથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ગરમીથી રાહત અનુભવવા માટે સુરતીઓ જે આઈસ્ક્રીમ અને ઠંડા પીણા પી રહ્યા છે તેના કેટલાક સેમ્પલો ફેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. હનુમંતે આઈસક્રીમ એન્ડ લીક્વીડનો કાજુ અંજીર આઈસક્રીમ, અમરદીપ આઈસક્રીમ એન્ડ જ્યુસનો અમેરિકન ડ્રાયફ્રૂટ આઈસક્રીમ, બાલાજી આઈસક્રીમ પાર્લરનો વેનીલા આઈસક્રીમ અને ભરકાદેવી આઈસક્રીમનો પણ વેનીલા આઈસક્રીમનો નમૂનો ફેઈલ મળી આવ્યા છે. આ સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસર સમક્ષ ફરીયાદ દાખલ કરવા કરવામાં આવશે.

દવાના નમૂના ફેલ

સમગ્ર રાજ્યમાં હાલમાં ભેળસેળના અનેક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પેસ્ટ્રી, મરી મસાલા, પનીર બાદ હવે દવા પણ નકલી મળી આવી છે. મહાનગરપાલિકાની તપાસમાં દવાના સેમ્પલ ફેલ જણાઈ આવ્યા છે. શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત નથી. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ આવ્યા છે. શાહપોર આશિષ મેડિકલ, મગોબ ની જય અંબે કેમિસ્ટ, બમરોલી ની એસ એચ કેમિસ્ટ ના સેમ્પલ ફેલ જોવા મળ્યા છે. મહાનગરપલિકા એ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં પિત્ઝાના નમૂના થયા ફેલ

સુરત શહેરમાં ખાદ્ય સામગ્રી વેચનારા દ્વારા ગુણવત્તા યુક્ત ખોરાક વેંચવામાં આવતો ન હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. સુરત શહેરના પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોના પિત્ઝા સેન્ટરોમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા સારી ન હોવાની વાત સામે આવી છે. ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. 6 જેટલા નમૂના ફેલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

આ 6 સંસ્થાના નમૂના ફેઈલ ગયા

સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ (પિઝા હટ) ઘોડદોડ રોડ

દેવ હોસ્પિટાલિટી (લા-પીનોઝ પિઝા) પાલનપોર

પ્રેરણા હોસ્પિટાલિટી (કેએસ ચારકોલ) પીપલોદ

ડેન્સ પિઝા, અડાજણ

ગુજ્જુ કાફે, જહાંગીરાબાદ

જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.(ડોમિનોસ પિઝા) ભરથાણા (વેસુ)

પનીર વેચતી આ 10 સંસ્થાઓના સેમ્પલ ફેલ

Surat: સુરતીઓ છાશવારે પનીરનો ઉપયોગ કરતાં હોય તો સાવધાન થઈ જાવ. કારણ કે, પાલિકાના ફૂડ વિભાગે પખવાડિયા અગાઉ શહેરની 15 ડેરી અને દુકાનોમાંથી પનીરના 15 સેમ્પલ લીધા હતાં, તેમાંથી 10 સેમ્પલ ફેલ થયા છે. તેમના પનીરમાં ભેળસેળ મળી આવી છે. આ તમામ 10 ડેરી અને પનીર વેચતી દુકાનોમાંથી 240 કિલો અખાદ્ય પનીરનો નાશ કરીને તમામ દુકાન અને ડેરી બંધ કરાવી દેવામાં આવી છે.

ત્રણ અઠવાડિયા પહેલાં ભાવનગરમાં મોટાપાયે નકલી પનીરનું ઉત્પાદન કરી શહેરોમાં વેચાણ કરાતા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. રાજકોટ પાલિકાએ 1600 કિલો નકલી પનીર પકડી પાડ્યું હતું. ત્યારબાદ સમગ્ર રાજ્યના મોટા શહેરોમાં પનીરના સેમ્પલ લેવા માટેની ઝૂંબેશ છેડાઈ હતી. સુરત પાલિકાના ફૂડ વિભાગે પણ પખવાડિયા પહેલા પનીર સેમ્પલ લીધા રા. ફૂડ વિભાગે શહેરના જુદા જુદા વિસ્તારની 15 ડેરીઓમાં આરોગ્યલક્ષી દરોડા પાડી પનીરની ગુણવત્તા ચકાસવા માટે 15 સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.

જોકે પનીરના સેમ્પલ લેબોટરીમાં નિષ્ફળ સાબિત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ સંસ્થાઓ સામે કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવશે. આ તમામ સંસ્થાઓ વિરૂદ્ધ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

સુરતની કઈ સંસ્થાઓના પનીરના સેમ્પલ ફેલ થયા...?

કનૈયા ડેરી ફાર્મ - 1 (મોટા વરાછા)

જય ગાયત્રી ડેરી અને પાર્લર (ઉગત રોડ)

ઇન્ડિયા ડેરી (ઉધના)

શ્રી ગુરુ લાભેશ્વર ડેરી અને મીઠાઈઓ (સરથાણા જકાતનાકા)

શૈલેષ છગનભાઈ પટેલ (ખટોદરા)

શ્રીજી ડેરી અને ચોપાટી આઈસ્ક્રીમ (પાંડેસરા)

ગોગા માર્કેટિંગ (પર્વત પાટિયા)

સુખસાગર ડેરી (આંજણા)

સુરભી ડેરી સ્વીટ અને આઈસ્ક્રીમ (અડાજન)

નૂરાની ડેરી ફાર્મ (સગરામપુરા)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...
માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...
Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vinchhiya Koli Sammelan meeting: વીંછીયામાં 9 માર્ચે કોળી-ઠાકોર સમાજનું સંમેલન | શું ઉઠી માંગ?Hun To Bolish :  હું તો બોલીશ : બેફામ ડ્રાઈવરChhota Udepur News: છોટાઉદેપુરમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો સમાજે કર્યો બહિષ્કારAnand Samuh Lagna Controversy: રાજકોટ બાદ આણંદમાં સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
અમદાવાદમાં સોલા બ્રિજ અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી, પ્રથમ વખત નેશનલ હાઈવે ઓથોરિટી સામે નોંધાશે ગુનો
માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...
માર્ચમાં 'હીટવેવ' માટે રહો તૈયાર, આ 10 જિલ્લામાં 7મી માર્ચથી પડશે આકરો તાપ, પારો 41 ડિગ્રીથી ઉપર જવાની સંભાવના...
Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Rajkot: કાળજાળ ગરમીની વચ્ચે રાજકોટવાસીઓને એપ્રિલથી નહીં મળે નર્મદાનું પાણી, જાણો કારણ
Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
Oscars 2025: 97મા ઓસ્કાર એવોર્ડની કરાઇ જાહેરાત, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Ind vs Aus Live Streaming: પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે ભારત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઇવ મેચ
Share Market Opening: સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, આ શેરોમાં જોવા મળી તેજી
Share Market Opening: સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, આ શેરોમાં જોવા મળી તેજી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
PM Modi: વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી
Embed widget