શોધખોળ કરો

વડોદરા: એલેમ્બિક કંપનીમાં ધ્વજવંદન સમયે વિજ કરંટ લાગતાં સિક્યુરિટી ગાર્ડનું મોત

વાઘોડિયાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમા ઘ્વજવંદન માટે એલ્યુમીનીયમની સીડી ખસેડી લઈ જતી વખતે ગેટ પાસે આવેલા વિજપોલના વાયર સાથે અડી જતાં ત્રણ જેટલા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો

વડોદરા: વાઘોડિયાની એલેમ્બિક કંપનીમાં વહેલી સવારે ધ્વજવંદન સમયે કરંટ લાગતા ઘટનાસ્થળે જ સિક્યોરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારે વળતરની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. કરંટથી મોત થતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. વાઘોડિયાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમા ઘ્વજવંદન માટે એલ્યુમીનીયમની સીડી ખસેડી લઈ જતી વખતે ગેટ પાસે આવેલા વિજપોલના વાયર સાથે અડી જતાં ત્રણ જેટલા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો હતો. જેમાં કામરોલના મહેશભાઈ રમણભાઈ ઠાકોરને જોરદાર વીજકરંટ લાગતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. જેઓને પોસ્ટ મોર્ટ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં પરિવાર સાથે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. વડોદરા: એલેમ્બિક કંપનીમાં ધ્વજવંદન સમયે વિજ કરંટ લાગતાં સિક્યુરિટી ગાર્ડનું મોત સિક્યુરિટી ગાર્ડનું કરંટ લાગતાં મોત થતાં પરિવારજનો રોષે ભરાયા હતાં. આ ઉપરાંત પરિવારજનોએ માંગ કરી હતી કે જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ કે વળતર માટેની વાટાધાટો ના કરે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જરૂર પડશે તો મૃષદેહને કંપનીના ગેટ પાસે મુકવાની ચિમકી પણ ઊચ્ચારી હતી. આ ઘટનાના પગલે આગેવાનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડોદરા: એલેમ્બિક કંપનીમાં ધ્વજવંદન સમયે વિજ કરંટ લાગતાં સિક્યુરિટી ગાર્ડનું મોત મોત નિપજનાર પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. વિધવા સહિત કુલ 50 લાખની માંગ કંપની સામે કરી હતી ત્યાર બાદ કંપનીમાં હોબાળો થતાં અંદાજે આઠ કલાક સુધી પરિવારજનો ગ્રામજનો અને આગેવાનો સાથે વાટાઘાટો માટે ઝઘડો શરૂ થયો હતો. અંતે 11 કલાક બાદ 17 લાખ રૂપિયા પરિવારને આપવાની મેનેજમેન્ટે તૈયારી બતાવી હતી. આ સાથે જ પરિવારની ત્રણ દિકરીમાંથી એકને નોકરી અને જ્યાંરે પુત્ર ઉંમર લાયક થાય ત્યારે તેની યોગ્યતાના ઘોરણે નોકરી આપવાની ખાત્રી આપતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar: નીતિશ કુમારે રચ્યો ઈતિહાસ, 10મી વખત લીધા CM પદના શપથ, નવી સરકારમાં 26 મંત્રી
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
Nitish Kumar Oath Ceremony: નીતિશ કુમારે મુખ્યમંત્રી પદના લીધા શપથ, 26 મંત્રીએ પણ લીધા શપથ
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
વડોદરાના ખંડેરાવ માર્કેટનો વીડિયો વાયરલ, જાહેર શૌચાલયમાં શાકભાજી રાખતા કાર્યવાહી
Mehsana:  મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Mehsana: મહેસાણા જિલ્લા પોલીસમાં મોટા પ્રમાણમાં બદલી, એક સાથે 747 પોલીસ કર્મીની બદલીથી હડકંપ
Railway Recruitment: રેલવેમાં બમ્પર ભરતી, 10 પાસ અને ITIના ઉમેદવારો માટે શાનદાર તક
Railway Recruitment: રેલવેમાં બમ્પર ભરતી, 10 પાસ અને ITIના ઉમેદવારો માટે શાનદાર તક
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એટેચ્ડ બાથરૂમ બનાવવું યોગ્ય છે કે ખોટું? જાણો નિયમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં એટેચ્ડ બાથરૂમ બનાવવું યોગ્ય છે કે ખોટું? જાણો નિયમ
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Russia Ukraine War: 500થી વધુ ડ્રોન, 48 મિસાઈલ, રશિયાએ યુક્રેનમાં મચાવી તબાહી, 25થી વધુનાં મોત
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Grah Gochar 2026: વર્ષ 2026માં આ ગ્રહ બદલશે પોતાની ચાલ, આ ત્રણ રાશિઓને થશે આર્થિક નુકસાન
Embed widget