શોધખોળ કરો

વડોદરા: એલેમ્બિક કંપનીમાં ધ્વજવંદન સમયે વિજ કરંટ લાગતાં સિક્યુરિટી ગાર્ડનું મોત

વાઘોડિયાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમા ઘ્વજવંદન માટે એલ્યુમીનીયમની સીડી ખસેડી લઈ જતી વખતે ગેટ પાસે આવેલા વિજપોલના વાયર સાથે અડી જતાં ત્રણ જેટલા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો

વડોદરા: વાઘોડિયાની એલેમ્બિક કંપનીમાં વહેલી સવારે ધ્વજવંદન સમયે કરંટ લાગતા ઘટનાસ્થળે જ સિક્યોરીટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. જેને લઈને પરિવારે વળતરની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. કરંટથી મોત થતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. વાઘોડિયાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમા ઘ્વજવંદન માટે એલ્યુમીનીયમની સીડી ખસેડી લઈ જતી વખતે ગેટ પાસે આવેલા વિજપોલના વાયર સાથે અડી જતાં ત્રણ જેટલા સિક્યુરિટી જવાનને કરંટ લાગ્યો હતો. જેમાં કામરોલના મહેશભાઈ રમણભાઈ ઠાકોરને જોરદાર વીજકરંટ લાગતાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. જેઓને પોસ્ટ મોર્ટ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં પરિવાર સાથે સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. વડોદરા: એલેમ્બિક કંપનીમાં ધ્વજવંદન સમયે વિજ કરંટ લાગતાં સિક્યુરિટી ગાર્ડનું મોત સિક્યુરિટી ગાર્ડનું કરંટ લાગતાં મોત થતાં પરિવારજનો રોષે ભરાયા હતાં. આ ઉપરાંત પરિવારજનોએ માંગ કરી હતી કે જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ કે વળતર માટેની વાટાધાટો ના કરે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. જરૂર પડશે તો મૃષદેહને કંપનીના ગેટ પાસે મુકવાની ચિમકી પણ ઊચ્ચારી હતી. આ ઘટનાના પગલે આગેવાનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડોદરા: એલેમ્બિક કંપનીમાં ધ્વજવંદન સમયે વિજ કરંટ લાગતાં સિક્યુરિટી ગાર્ડનું મોત મોત નિપજનાર પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. વિધવા સહિત કુલ 50 લાખની માંગ કંપની સામે કરી હતી ત્યાર બાદ કંપનીમાં હોબાળો થતાં અંદાજે આઠ કલાક સુધી પરિવારજનો ગ્રામજનો અને આગેવાનો સાથે વાટાઘાટો માટે ઝઘડો શરૂ થયો હતો. અંતે 11 કલાક બાદ 17 લાખ રૂપિયા પરિવારને આપવાની મેનેજમેન્ટે તૈયારી બતાવી હતી. આ સાથે જ પરિવારની ત્રણ દિકરીમાંથી એકને નોકરી અને જ્યાંરે પુત્ર ઉંમર લાયક થાય ત્યારે તેની યોગ્યતાના ઘોરણે નોકરી આપવાની ખાત્રી આપતાં પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Fake letter Scandal : અમરેલી લેટરકાંડને લઈ સૌથી મોટા સમાચાર, SPએ કરી કાર્યવાહીGir Somnath News | 'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે': વજુભાઈ વાળાની રાજપૂત સમાજ યુવાનોને અપીલHun To Bolish : હું તો બોલીશ : બાળપણ કોણે કર્યું બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડ: તપાસમાં ગંભીર ચૂક સામે આવતા SPની લાલ આંખ, ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
કામરેજમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના: પાંચમા માળેથી પટકાતાં બે વર્ષના બાળકનું કરુણ મોત
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું જાતિ ગણતરી પર મોટું નિવેદન: સમર્થન પરંતુ એક શરત સાથે
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
શું દરિયાના પાણીથી આગ ઓલવી શકાય? અમેરિકા તેનો ઉપયોગ કેમ નથી કરતું?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત, પ્રથમ વખત ટૂર્નામેન્ટમાં ભાગ લેશે આ દેશ
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
મકરસંક્રાંતિ પર ગુજરાતમાં પવન કેવો રહેશે? હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
IPL 2025ની તારીખ જાહેર, આ તારીખથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
IPL 2025ની તારીખ જાહેર, 23 માર્ચથી શરૂ થશે ક્રિકેટનો મહાકુંભ
Embed widget