શોધખોળ કરો

Sologamy: વડોદરાની ક્ષમા બિંદુએ કર્યા ‘સ્વવિવાહ’, પોતાની જાત સાથે જ કર્યા લગ્ન

Sologamy: ક્ષમાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર દુલ્હન તરીકેનો પોતાનો ફોટો શેર કરીને લગ્નની જાહેરાત કરી હતી.

Vadodara : વડોદરાની રહેવાસી ક્ષમા બિંદુએ બુધવારે (8 જૂન) પોતાના લગ્ન કર્યા છે. જો કે તેમના લગ્નની તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે ક્ષમાએ ત્રણ દિવસ પહેલા જ લગ્ન કરી લીધા હતા. ક્ષમા બિંદુ કહે છે, "મને કોઈ ધમકીઓ મળી નથી પણ હું ઈચ્છતી હતી કે લગ્ન શાંતિપૂર્ણ થાય, તેથી મેં તે પહેલા કર્યું. તે અન્ય હિન્દુ લગ્નની જેમ જ હતું. મેં સિંદૂર લગાવ્યુંઅને મંગળસૂત્ર અને માળા પહેરી. મેં ફેરા પણ ફર્યા. " ક્ષમાએ જણાવ્યું કે લગ્નમાં યુટ્યુબથી બ્લૂટૂથ દ્વારા લગ્નના મંત્રો વગાડવામાં આવ્યા હતા.

ક્ષમાએ ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર દુલ્હન તરીકેનો પોતાનો ફોટો શેર કરીને લગ્નની જાહેરાત કરી હતી. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, "હું મારી જાત સાથે પ્રેમમાં પડી ગઈ, ગઈકાલે હું મારી પોતાની દુલ્હન બની ગઈ..."

ક્ષમાએ કહ્યું, "જો કોઈ મને પસંદ કરે તો પણ હું કોઈની સાથે લગ્ન નહીં કરું કારણ કે હું કોઈની પત્ની બનવા માંગતી નથી." તેણે કહ્યું કે જાતીય જીવન વિશે બોલવાનો કોઈને અધિકાર નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kshama Bindu (@kshamachy)

સ્વલગ્નનું પ્રથમ ઉદાહરણ
તમને જણાવી દઈએ કે બિંદુના લગ્નને ભારતમાં સ્વ-લગ્ન અથવા 'સોલોગેમી'નું પ્રથમ ઉદાહરણ માનવામાં આવે છે. બિંદુએ તેના નિર્ણયને સ્વ-પ્રેમનું કાર્ય ગણાવ્યું. થોડા દિવસો પહેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, "હું ક્યારેય લગ્ન કરવા માંગતી ન હતી. પરંતુ હું દુલ્હન બનવા માંગતી હતી. તેથી મેં મારી જાતે જ લગ્ન કરવાનું નક્કી કર્યું." તેણીએ કહ્યું, "સ્વ-લગ્ન એ પોતાની જાત પ્રત્યેની પ્રતિબદ્ધતા અને બિનશરતી પ્રેમ છે. લોકો જેને પ્રેમ કરે છે તેની સાથે લગ્ન કરે છે. હું મારી જાતને પ્રેમ કરું છું અને તેથી જ આ લગ્ન થઈ રહ્યા છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
Supreme Court: ઉમર ખાલિદ-શરજીલ ઈમામને ઝટકો, લાંબા સમય સુધી જેલમાં રહેવું જામીનનો આધાર નહીં, કોર્ટનો નિર્ણય 
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Nicolas Maduro: કયા ભારતીય સંતને પોતાના ગુરુ માને છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, નિધન પર દેશમાં રાખ્યો હતો શોક
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Embed widget