ROનું શુદ્ધ પાણી પીવો છો તો સાવધાન, નિષ્ણાતે આપી ચેતવણી, WHOએ રજૂ કર્યો ચોંકાવનારો રિપોર્ટ

ROનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક? ( Image Source :istockphoto )
તાજેતરમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, RO એટલે કે વોટર પ્યુરિફાયરથી શુદ્ધ કરવામાં આવેલું પાણી સ્વાસ્થ્ય માટે સારું નથી કારણ કે તે પાણીમાં રહેલા મિનરલ્સને પણ નષ્ટ કરે છે.
ભારતના મોટાભાગના ઘરોમાં સ્વચ્છ પાણી માટે RO એટલે કે વોટર પ્યુરીફાયર લગાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણને કહેવામાં આવે છે કે, આરઓનું પાણી સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. આ જ કારણ છે કે, આપણે

