શોધખોળ કરો

Bangladesh: બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, હવે અઝાન અને નમાજ દરમિયાન બંધ કરવા પડશે લાઉડસ્પીકર

Bangladesh: જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની વોરન્ટ વગર ધરપકડ કરશે.

Bangladesh: બાંગ્લાદેશમાં સરકાર બદલાઈ ત્યારથી હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે.  અત્યાર સુધીમાં 300 હિન્દુ પરિવારો અને તેમના ઘરો પર હુમલો કરવામાં આવ્યો છે. 49 હિંદુ શિક્ષકોને અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કોલેજોમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. હિંદુઓની નરસંહાર કરનારા આતંકવાદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને હવે દુર્ગા પૂજા પંડાલમાં અઝાન દરમિયાન હિંદુઓને પૂજા કરતા પણ રોકવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ગૃહ બાબતોના સલાહકાર અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જાહેરાત કરી છે કે હવેથી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના લોકો માટે અઝાન અને નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર પૂજા કરવા અને ભજન સાંભળવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ હિંદુ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો પોલીસ તેની વોરન્ટ વગર ધરપકડ કરશે.

સરકારનું એમ પણ કહેવું છે કે આ નિર્ણયને તે તમામ સમિતિઓએ અનુસરવું પડશે જે બાંગ્લાદેશમાં આવતા મહિને 9 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરની વચ્ચે દુર્ગા પૂજા પંડાલ સ્થાપશે. આ તમામ પંડાલમાં અઝાનના પાંચ મિનિટ પહેલા તમામ ધાર્મિક વિધિઓ અને પ્રાર્થનાઓ બંધ કરવી ફરજિયાત રહેશે અને અઝાન દરમિયાન અને નમાઝના સમયે લાઉડ સ્પીકર પર ભજન સાંભળવા અથવા ધાર્મિક મંત્રો ગાવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

એટલે કે, જ્યારે મુસ્લિમ પ્રભુત્વવાળા બાંગ્લાદેશમાં અઝાન માટે મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે હિન્દુઓ તેમની ધાર્મિક વિધિઓ અને પૂજા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકશે નહીં કારણ કે ત્યાં હિન્દુઓ લઘુમતીમાં છે અને મુસ્લિમો બહુમતીમાં છે.

આ લઘુમતી હિંદુઓના માનવાધિકારની વાત કરનાર દુનિયામાં કોઇ નથી. જેઓ ભારતમાં લઘુમતી મુસ્લિમો જોખમમાં હોવાની વાતો કરે છે પરંતુ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પરના હુમલાઓને તેઓ પ્રોપેગેન્ડા ગણાવે છે.

નોંધનીય છે કે વર્ષ 2017માં જ્યારે પશ્ચિમ બંગાળમાં મોહરમના સરઘસના દિવસે જ દુર્ગા વિસર્જનનું આયોજન થવાનું હતું ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારે નિર્ણય લીધો હતો કે પહેલા મોહરમ સરઘસ કાઢવામાં આવશે અને ત્યારબાદ બીજા દિવસે દુર્ગા વિસર્જન કરવામાં આવશે. પરંતુ બાંગ્લાદેશમાં જ્યાં મુસ્લિમ બહુમતી છે અને હિંદુઓ લઘુમતી છે, ત્યાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે મુસ્લિમો તેમની મસ્જિદોમાંથી અઝાન માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરશે ત્યારે હિન્દુઓ તેમના દુર્ગા પંડાલમાં પૂજા કરી શકશે નહીં.

ગત વર્ષે બાંગ્લાદેશમાં નવરાત્રિ દરમિયાન કુલ 33 હજાર 431 'દુર્ગા પંડાલો'ની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ આ વખતે આ પંડાલોની સંખ્યા 32 હજાર અથવા તેનાથી ઓછી હોઈ શકે છે અને ઘણા હિંદુઓ હવે નવરાત્રિ દરમિયાન દુર્ગા પંડાલો લગાવતા ડરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget