શોધખોળ કરો

Afghan Mosque Blast: અફઘાનિસ્તાનમાં નમાઝ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટ, 33ના મોત, 43 ઈજાગ્રસ્ત 

Afghan Mosque Blast: ઉત્તર અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 33 લોકોના મોત થયા છે અને 43 લોકો ઘાયલ થયા છે.

Afghan Mosque Blast: ઉત્તર અફઘાનિસ્તાનમાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં 33 લોકોના મોત થયા છે અને 43 લોકો ઘાયલ થયા છે. તાલિબાનના પ્રવક્તાએ આ જાણકારી આપી. આના એક દિવસ પહેલા આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે બે અલગ-અલગ જીવલેણ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. યુએસ સમર્થિત સરકારને પછાડ્યા પછી ગયા વર્ષે તાલિબાન લડવૈયાઓએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યો ત્યારથી બોમ્બ ધડાકાની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ જેહાદીઓ અને સુન્ની ISએ  તે  લક્ષ્યોની વિરુદ્ધ હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે જેને તેઓ વિધર્મી માને છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે ટ્વિટ કર્યું કે ઉત્તરીય પ્રાંત કુન્દુઝમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા 33 લોકોમાં બાળકો પણ સામેલ છે. "અમે આ અપરાધની નિંદા કરીએ છીએ... અને શોકગ્રસ્તો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.''

સૂફીઓને નફરત કરે છે IS 

IS જેવા જેહાદી સમૂહ  સૂફીઓ માટે ઉંડી નફરત ધરાવે છે, જેમને તેઓ વિધર્મી માને છે અને તેમના પર બહુદેવવાદનો આરોપ મૂકે છે - ઇસ્લામમાં સૌથી મોટું પાપ - મૃત સંતોની હિમાયત કરવાનો છે. મસ્જિદની નજીક એક દુકાનના માલિક મોહમ્મદ એસાહે કહ્યું, "મસ્જિદનો નજારો ભયાનક હતો. મસ્જિદની અંદરના તમામ પૂજા કરનારા કાં તો ઘાયલ થયા હતા અથવા માર્યા ગયા હતા." ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, નજીકની જિલ્લા હોસ્પિટલની એક નર્સે ફોન પર જણાવ્યું કે વિસ્ફોટમાં 30થી 40 લોકોના મોત થયા છે.


બે દિવસમાં ત્રીજો બ્લાસ્ટ
અફઘાનિસ્તાનમાં બે દિવસમાં આ ત્રીજો વિસ્ફોટ છે. અગાઉ ગુરુવારે, ISISએ ઉત્તરીય શહેર મઝાર-એ-શરીફમાં શિયા મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી હતી. વિસ્ફોટમાં ઓછામાં ઓછા 12 ઉપાસકો માર્યા ગયા અને 58 લોકો ઘાયલ થયા. ISIS એ ગુરુવારે કુન્દુઝ શહેરમાં એક અલગ હુમલાનો પણ દાવો કર્યો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
'મહિલાને વર્જિનિટી ટેસ્ટ માટે મજબૂર કરી શકાય નહીં', પત્નીનો ટેસ્ટ કરવાની પતિની માંગ ફગાવાઇ
Embed widget