શોધખોળ કરો

અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ કોરોનાના વધુ ત્રણ લક્ષણો ઉમેર્યા, જાણો વિગત

એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા બાદ બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. તેથી ખૂબ સાવધાની રાખવી જોઈએ.

નવી દિલ્હીઃ જો તમારા નાકમાંથી સતત પાણી નીકળે છે, ડાયરિયાની સમસ્યા છે કે વારંવાર ઉલટી જેવું થાય છે તો સાવધાન થઈ જાવ. તમારે કોરોનાની તપાસ કરાવી લેવી જોઈએ. અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી સીડીસીપી (centers for disease control and prevention) એ કોરોના વાયરસના લક્ષણમાં ઉબકા, ડાયરિયા અને નાકમાંથી પાણી વહેવું જેવા ત્રણ લક્ષણો ઉમેર્યા છે. વાયરસના સંપર્કમાં આવ્યાના 2-14 દિવસ બાદ આ લક્ષણો જોવા મળે છે. કોરોનાના અન્ય લક્ષણો - તાવ - શરદી - ઉધરસ - ઉલટી - શ્વાસ લેવામાં મુશ્કેલી - ગળામાં ખારાશ એક વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા બાદ બીજા વ્યક્તિને પણ સંક્રમિત કરી શકે છે. તેથી ખૂબ સાવધાની રાખવી જોઈએ. મોટી ઉંમરના લોકો, જેમને પહેલાથી અસ્થમા, ડાયાબિટીસ, હાર્ટ જેવી બીમારી હોય તેમના માટે કોરોના ઘાતક બની શકે છે. ઘણા કેસમાં સંક્રમિત લોકોની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા પણ ઘટી જાય છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા તેના લક્ષણોને ઓળખવા ખૂબ જરૂરી છે. લક્ષણો ઓળખીને જ વાયરસને કાબૂમાં કરી શકાય છે. લક્ષણ જોવા મળ્યા વગર પણ થઈ શકે છે કોરોના કોરોના વાયરસના સંક્રમણને લઈ તાજેતરમાં થયેલા સંશોધનમાં એક વાત સામે આવી છે કે, 45 લોકોમાં સંક્રમણના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. આ પ્રકારનું સંક્રમણ લોકોના શરીરની અંદર મોટું નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકાની સ્ક્રિપ્સ રિસર્ચ ટોન્સલેશનલ ઈન્સ્ટીટ્યૂટના એરિક ટોપાલ સહિત અનેક વૈજ્ઞાનિકોએ નોવલ કોરોના વાયરસ વગર લક્ષણવાળા મામલાની સમીક્ષા કરી હતી. અનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં છપાયેલા અહેવા પ્રમાણે સાર્સ-સીઓવી-2 સંક્રમણના કુલ દર્દીમાં 40 થી 45 ટકા દર્દીમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
General Knowledge: પાસપોર્ટ અને વિઝા વિના દુનિયાભરમાં ફરી શકે છે આ 3 VIP વ્યક્તિ
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઇના તાબૂત પર કેમ રાખવામાં આવ્યો ખાસ લાલ ઝંડો, શું છે તેનો મતલબ ?
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
અમેરિકા સેનાનો MH60 હેલિકોપ્ટર ક્રેશ, અરબ સાગરમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના, 3 ક્રૂ મેમ્બર્સનો બચાવ
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન
Japan PM India Visit: ભારત-જાપાન વચ્ચે 4 મહત્વના કરાર, તાકાઇચીને પીએમ મોદીએ ગણાવી બહેન

વિડિઓઝ

Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Ambalal patel:  72 કલાકમાં અડધું ગુજરાત થશે પાણી-પાણી, 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ
Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ
Amreli Rain: અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઇવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો, વાહન વ્યવહાર ઠપ્પ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજુલામાં 11 ઈંચ વરસાદ
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ગુજરાત સહિત 17 રાજ્યોમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
અગ્નિવીરોને જલદી મળી શકે છે સારા સમાચાર, 25 ટકાથી વધુ જવાનોને કરવામાં આવશે કાયમી?
અગ્નિવીરોને જલદી મળી શકે છે સારા સમાચાર, 25 ટકાથી વધુ જવાનોને કરવામાં આવશે કાયમી?
મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ
મહારાષ્ટ્રના પાલઘરમાં આભ ફાટ્યું, ફક્ત 2 કલાકમાં 12 ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
રાજ્યમાં વરસાદે સર્જી તારાજી, 121 ગામમાં છવાયો અંધારપટ, 95 રોડ-રસ્તાઓ બંધ
Embed widget