શોધખોળ કરો

ઇગ્લેન્ડમાં ફસાયેલા ભારતીયોએ કહ્યુ- સ્વાસ્થ્ય સેવાઓ પર વિશ્વાસ નથી, અમને બચાવે મોદી સરકાર

કિંગ્સ્ટન યુનિવર્સિટી લંડનની એક વિદ્યાર્થીની ગાયત્રીએ કહ્યું કે, જ્યારે તે ભારત જવા માટે ગૈટવિક એરપોર્ટ પર પહોંચી તો તેને એન્ટ્રી આપવામાં આવી નહી

  નવી દિલ્હીઃ લંડનમાં કોરોના વાયરસના કારણે  50થી વધુ ભારતીય નાગરિકો ભારતીય હાઇકમિશનમાં ફસાયેલા છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. આ લોકોએ ભારત પાછા આવવાની માંગ કરી છે. કિંગ્સ્ટન યુનિવર્સિટી લંડનની એક વિદ્યાર્થીની ગાયત્રીએ કહ્યું કે, જ્યારે તે ભારત જવા માટે ગૈટવિક એરપોર્ટ પર પહોંચી તો તેને એન્ટ્રી આપવામાં આવી નહી અને કહેવામાં આવ્યું કે તે ભારતીય હાઇકમિશનનો પત્ર લઇને આવે. હાલમાં અનેક લોકો હાઇકમિશનમાં ફસાયેલા છે.અન્ય એક વિદ્યાર્થી હબીબ મુસ્તફાએ કહ્યુ કે, અમે ભારતીય હાઇકમિશનમાં છીએ અને અમને ભોજન પણ આપવામાં  આવ્યું છે. અમે તેની પ્રશંસા કરીએ છીએ. તમામ લોકો કોરોના વાયરસના પ્રકોપના  કારણે બહારના રેસ્ટોરન્ટમાં ખાવાથી  ડરી રહ્યા છે અને કોઇ જોખમ લેવા માંગતા નથી. બીજી તરફ ભારતીય હાઇકમિશનના અધિકારીઓએ કહ્યું કે. 22 માર્ચના રોજ 60 જેટલા વિદ્યાર્થીઓ આવ્યા જેમને ટ્રાવેલ એડવાઇઝરી અને કર્ફ્યૂ છતાં ભારત જવાનું કહેવામાં આવ્યું. પરિસ્થિતિઓને જોતા અધિકારીઓને તેમને સમજાવ્યા  અને અહી જ રહેવાની ભલામણ કરી હતી. તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઇઝરી અનુસાર, ભારતીય પાસપોર્ટ હોલ્ડરને ભારત આવવા પર પ્રતિબંધ છે. આ 18 માર્ચથી લાગુ છે. યુરોપિયન સંઘના દેશો, યુરોપિયન ફ્રી ટ્રેડ અસોસિયેશનના દેશો, તુર્કી અને યુકેના નાગરિકોના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget