શોધખોળ કરો

Iran News: ઈરાનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 30 ના મોત, 17 ઘાયલ

Iran News: લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના થઈ છે. મિથેન ગેસના લીકેજને કારણે પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

Iran News: લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના થઈ છે. મિથેન ગેસના લીકેજને કારણે પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 17 લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર ખાણમાં હજુ 24 અન્ય લોકો ફસાયેલા છે.

ખાણમાં 70 લોકો કામ કરી રહ્યા હતા
સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તબાસમાં થઈ હતી. શનિવારે મોડી રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. સરકારી ટીવી અનુસાર ખાણમાં 24 લોકો ફસાયેલા છે.

રાષ્ટ્રપતિએ સહાયની જાહેરાત કરી
પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવેદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું કે 30 લોકો માર્યા ગયા અને 17 ઘાયલ થયા. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ખાણમાં હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે
સ્ટેટ ટીવીએ જણાવ્યું હતું કે 24 લોકો અંદર ફસાયેલા હોવાનું માનવામાં આવે છે, જ્યારે 28 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. જીવિત બચાવી લેવામાં આવેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેમણે ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાના તમામ પ્રયાસો કરવાનો આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ઈરાન ખનિજોથી સમૃદ્ધ છે
તેલ ઉત્પાદક ઈરાન પણ અનેક પ્રકારના ખનિજોથી સમૃદ્ધ છે. ઈરાન દર વર્ષે લગભગ 3.5 મિલિયન ટન કોલસાનો વપરાશ કરે છે, પરંતુ તે દર વર્ષે તેની ખાણોમાંથી માત્ર 1.8 મિલિયન ટન કોલસો કાઢવામાં સક્ષમ છે. બાકીનો કોલસો આયાત કરવામાં આવે છે.

ક્યારે ક્યારે થયા અકસ્માતો?
2013 માં, ઈરાનમાં બે અલગ-અલગ ખાણ અકસ્માતોમાં 11 કામદારોએ જીવ ગુમાવ્યો હતો. 2009માં અનેક ઘટનાઓમાં 20 કર્મચારીઓના મોત થયા હતા. 2017માં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટનો ભોગ 42 લોકો બન્યા હતા.

આ પણ વાંચો...

Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો આગળ આવે અને....
જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો આગળ આવે અને....
IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું; અશ્વિને ઈતિહાસ રચ્યો
IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું; અશ્વિને ઈતિહાસ રચ્યો
Iran News: ઈરાનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 30 ના મોત, 17 ઘાયલ
Iran News: ઈરાનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 30 ના મોત, 17 ઘાયલ
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાંGujarat Rain News Updates | ગુજરાતના આ જિલ્લામાં વહેલી સવારથી તૂટી પડ્યો વરસાદ| Abp AsmitaGujarat Heavy Rain News | રાજ્યના 13 જિલ્લાઓ પર ભારે વરસાદનું સંકટ! | Heavy Rain  | Abp AsmitaPM Modi | વડાપ્રધાન મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત | Abp Asmita | USA Visit updates

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો આગળ આવે અને....
જ્યાં જ્યાં સરકાર મંદિરોમાં આવીને વ્યવસ્થા કરવા લાગી છે ત્યાં ધર્માચાર્યો આગળ આવે અને....
IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું; અશ્વિને ઈતિહાસ રચ્યો
IND vs BAN 1st Test: ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું; અશ્વિને ઈતિહાસ રચ્યો
Iran News: ઈરાનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 30 ના મોત, 17 ઘાયલ
Iran News: ઈરાનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ, 30 ના મોત, 17 ઘાયલ
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
Rajkot: રાજકોટમાં 28 વર્ષના યુવકનું ડેન્ગ્યુથી મોત, 4 મહિનાના પુત્રએ ગુમાવી પિતાની છત્રછાયા
હોમ લોન પૂરી થયા પછી તરત જ લઈ લો આ બે ડોક્યુમેન્ટ, નાની ભૂલ પણ ભારે પડી શકે છે
હોમ લોન પૂરી થયા પછી તરત જ લઈ લો આ બે ડોક્યુમેન્ટ, નાની ભૂલ પણ ભારે પડી શકે છે
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગે 2 જિલ્લામાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
Vodafone Idea: કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ વોડાફોન આઈડિયાએ નોકિયા-સેમસંગ સાથે મિલાવ્યો હાથ, કરી 3.6 અરબ ડોલરની ડીલ
Vodafone Idea: કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ વોડાફોન આઈડિયાએ નોકિયા-સેમસંગ સાથે મિલાવ્યો હાથ, કરી 3.6 અરબ ડોલરની ડીલ
Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
Tirupati: 'હે બાલાજી ભગવાન! માફ કરો', તિરુપતિ પ્રસાદ વિવાદને લઈને ડેપ્યુટી CM પવન કલ્યાણ 11 દિવસના ઉપવાસ પર
Embed widget