શોધખોળ કરો

પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ ટેરરિસ્તાન સાથે નહીઃ વિદેશ મંત્રી જયશંકર

ચીનને લઇને જયશંકરે કહ્યું કે, ચીનની તમામ આશંકાઓનું સમાધાન મેં પોતે મારા ચીન પ્રવાસ દરમિયાન કર્યું હતું

નવી દિલ્હીઃ પાકિસ્તાનને આતંકવાદનું જનક ગણાવતા વિદેશ મંત્રી એસ જયશંકરે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર ભારતનો પક્ષ મુક્યો હતો. કાશ્મીરમાં માનવાધિકારનો ભંગ થતો હોવાની વાતો કરનારા પાકિસ્તાનને અરીસો બતાવતા વિદેશમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકીઓને આશરો આપનારો દેશ છે. પાકિસ્તાન સાથે વાતચીત કરી શકાય છે પરંતુ ટેરરિસ્તાન સાથે નહીં. ચીનને લઇને જયશંકરે કહ્યું કે, ચીનની તમામ આશંકાઓનું સમાધાન મેં પોતે મારા ચીન પ્રવાસ દરમિયાન કર્યું હતું. વિદેશ મંત્રીએ પાકિસ્તાનના તમામ આરોપોનો સખ્ત શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મને લાગે છે કે પાકિસ્તાન એક એવો દેશ છે જેણે કાશ્મીર સમસ્યાને વધારવા માટે આતંકની ફેક્ટરીને જન્મ આપ્યો છે. ભારતને પાકિસ્તાન સાથે નહી પરંતુ તેના ટેરરિસ્તાન સાથે વાત કરવામાં સમસ્યા છે. જયશંકરે ન્યૂયોર્કમાં સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટી તરફથી આયોજીત એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવાના ભારતના નિર્ણય બાદ પાકિસ્તાનને હવે લાગે છે કે જો આ નીતિ સફળ થઇ જાય છે તો 70 વર્ષનું તેનું રોકાણને નુકસાન થશે. આજે તેની  પ્રતિક્રિયા અનેક રૂપોમાં ગુસ્સો, નિરાશાના રૂપે સામે આવતી રહે છે કારણ કે તમે લાંબા સમય સુધી આતંકવાદનો ઉદ્યોગ ઉભો કર્યો છે. પાકિસ્તાન શું કરશે તેના પર તેમણે કહ્યું કે,આ કાશ્મીરનો મુદ્દો નથી. આ કાશ્મીર જ નહી પરંતુ તેનાથી મોટો મુદ્દો છે. પાકિસ્તાને સ્વીકારવું જોઇએ કે તેણે જે મોડલ પોતાના માટે બનાવ્યું છે તે લાંબા સમય સુધી કામ કરશે નહીં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget