શોધખોળ કરો

Israel-Hamas War: સતત ચોથા દિવસે ગાઝામાં ઇઝરાયલનો હુમલો, સ્કૂલમાં શરણ લેનારા 27ના મોત

Israel-Hamas War:ઇઝરાયલે મંગળવારે ફરી દક્ષિણ ગાઝાના પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં એક સ્કૂલ પર હુમલો કર્યો હતો

Israel-Hamas War: ઇઝરાયલે મંગળવારે ફરી દક્ષિણ ગાઝાના પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં એક સ્કૂલ પર હુમલો કર્યો, જેમાં મૃત્યુઆંક 27 પહોંચી ચૂક્યો છે અને  ડઝનેક લોકો ઘાયલ થયા છે. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ શાળાને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું હતું. ચાર દિવસમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલો આ સતત ચોથો હુમલો છે. જોકે, આ હુમલા અંગે ઈઝરાયલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

નાસિર હોસ્પિટલના એક સૂત્રના જણાવ્યા અનુસાર, આ હુમલો દક્ષિણી શહેર ખાન યુનિસ નજીક અબાસનમાં અલ-અવદા સ્કૂલના ગેટ પર થયો હતો. હમાસ સંચાલિત પ્રદેશના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા.

ઇઝરાયલે અગાઉના ત્રણ હુમલાની જવાબદારી લીધી હતી. ઈઝરાયલે કહ્યું કે ત્રણેય હુમલાઓમાં શાળામાં છૂપાયેલા આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. જો કે, હમાસે ઇઝરાયલના દાવાને નકારી કાઢ્યા છે કે તે લશ્કરી હેતુઓ માટે શાળાઓ, હોસ્પિટલો અને અન્ય નાગરિક સુવિધાઓનો ઉપયોગ કરે છે.

નુસીરાતમાં ઈઝરાયલના હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા

શનિવારે ઇઝરાયલે મધ્ય ગાઝાના નુસીરાતમાં યુએન દ્વારા સંચાલિત અલ-જૌની શાળા પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. પ્રદેશના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી UNRWAએ જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલા સમયે 2,000 લોકો શાળામાં આશ્રય લઈ રહ્યા હતા.

બીજા દિવસે ગાઝા શહેરમાં ચર્ચ સંચાલિત હોલી ફેમિલી સ્કૂલને ઇઝરાયલી દળો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં ચાર લોકોના મોત થયા હતા. ઇઝરાયલે સોમવારે નુસીરાતમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંચાલિત અન્ય શાળાને નિશાન બનાવી હતી. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક હોસ્પિટલે જણાવ્યું કે ઘણા લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

યુદ્ધની શરૂઆત હમાસના ઈઝરાયલ પરના હુમલાથી થઈ હતી.

હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, ત્યારબાદ ઈઝરાયલની સેનાએ ગાઝામાં પેલેસ્ટિનિયન વિસ્તારને નિશાન બનાવ્યો હતો. યુદ્ધની શરૂઆત ઇઝરાયલી જવાબી કાર્યવાહીથી થઈ હતી અને ત્યારથી ગાઝામાં શાળાઓ અને અન્ય આશ્રયસ્થાનોમાં 500 થી વધુ લોકો માર્યા ગયા છે.                                                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget