શોધખોળ કરો

Japanese Prime Minister Fumio Kishida : જાપાનના PM ફ્યુમિયો કિશિદા આપશે રાજીનામુ, આ કારણે હવે ચૂંટણી પણ નહિ લડે

Japanese Prime Minister Fumio Kishida : જાપાનના વડાપ્રધાને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે તે સપ્ટેમ્બરમાં પદ છોડશે.

Japanese Prime Minister Fumio Kishida : જાપાનના વડાપ્રધાને તેમના રાજીનામાની જાહેરાત કરી છે. ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે, તેઓ સપ્ટેમ્બરમાં પદ છોડશે. તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થશે. તેમણે સપ્ટેમ્બરમાં યોજાનારી પાર્ટી અધ્યક્ષની ચૂંટણી લડવાની પણ ના પાડી દીધી છે. જાપાનની સરકારી ટીવી ચેનલે આ વાતની પુષ્ટિ કરી છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ફુમિયો કિશિદાએ સત્તાધારી પક્ષ લિબરલ ડેમોક્રેટિક (LPD)ના પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર 2021માં ફ્યુમિયો કિશિદાએ જાપાનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ વર્ષે જાપાનમાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાવાની છે. બુધવારે, કિશિદાએ કહ્યું હતું કે તેમણે પાર્ટી અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટણી (Election) ન લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ આવતા મહિને એલડીપીના નવા નેતાની ચૂંટણી સુધી જ વડાપ્રધાન પદ પર રહેશે. કિશિદાએ પીએમ પદ છોડવાનું મુખ્ય કારણ પાર્ટીની અંદરનો વિવાદ હોવાનું કહેવાય છે.                                                                                                    

આ પદ છોડવા પાછળનું મોટું કારણ છે

ફ્યુમિયો કિશિદાએ ચૂંટણી પહેલા આ જાહેરાત કરી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કિશિદાના પીએમ પદ છોડવા પાછળનું કારણ એ છે કે, પાર્ટીના કેટલાક નેતાઓ કિશિદા સરકારનો વિરોધ કરી રહ્યા હતા. પાર્ટીના કેટલાક નેતાઓનું માનવું છે કે, કિશિદા સરકારના નેતૃત્વમાં આગામી ચૂંટણી જીતવી મુશ્કેલ છે, કારણ કે આ દિવસોમાં જાપાન પાર્ટી વિવાદોમાં છે. ડિસેમ્બરમાં યુનિફિકેશન ચર્ચ સાથેના તેના સંબંધોના ઘટસ્ફોટ અને રાજકીય ભંડોળના વિવાદને કારણે પાર્ટીને ભારે નુકસાન થયું છે. કિશિદાની કેબિનેટનું એપ્રુવલ રેટિંગ પણ સતત ઘટી રહ્યું છે, આ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. કિશિદાના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં તેમની પાર્ટીના ઘણા નેતાઓની સંડોવણી પણ સામે આવી છે, જેના કારણે તેમની લોકપ્રિયતા 20 ટકાથી નીચે આવી ગઈ છે.

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget