શોધખોળ કરો

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની જનરલ શાહિર મિર્ઝા પ્રથમ ઇન્ટરવ્યુ, જાણો બંને દેશને લઇને શું કર્યું નિવેદન

શાંગરી-લા ડાયલોગ ફોરમમાં હાજરી આપવા માટે સિંગાપોર પહોંચેલા પાકિસ્તાનના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન મિર્ઝાએ જણાવ્યું હતું કે, બંને સેનાઓએ સૈનિકોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

ભારત-પાકિસ્તાન તણાવ ઓછો થયા પછી, બંને પક્ષોએ સરહદ પર પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, પાકિસ્તાની સેનાના જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ ધમકી આપી છે કે ભવિષ્યમાં હજુ પણ તણાવ વધવાનું જોખમ છે.

શાંગરી-લા ડાયલોગ ફોરમમાં ભાગ લેવા માટે સિંગાપોર પહોંચેલા પાકિસ્તાની જનરલ સાહિર શમશાદ મિર્ઝાએ કહ્યું કે સંઘર્ષ દરમિયાન પરમાણુ શસ્ત્રો અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ તે એક ખતરનાક પરિસ્થિતિ હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Asian News International (@ani_trending)

'પરમાણુ  સંપન્ન પડોશી વચ્ચે તણાવ ખતરનાક

"આ વખતે કંઈ થયું નથી, પરંતુ તમે કોઈપણ સમયે કોઈપણ વ્યૂહાત્મક ખોટી ગણતરીને નકારી શકતા નથી, કારણ કે જ્યારે કોઈ કટોકટી હોય છે, ત્યારે પ્રતિભાવો અલગ હોય છે," જનરલ મિર્ઝાએ રોઇટર્સને એક મુલાકાતમાં જણાવ્યું હતું. ભલે અઘોષિત યુદ્ધ બંધ થયું હોય પરંતુ બંને દેશ વચ્ચે ખતરનાક તણાવની સ્થિતિ યથાવત છે હજું પણ અસ્થિરતા બનેલી છે.                                                                                         

તેમણે કહ્યું કે ભવિષ્યમાં તણાવ વધવાનું જોખમ વધ્યું છે કારણ કે તાજેતરની લડાઈ કાશ્મીરના વિવાદિત ક્ષેત્રથી આગળ દરેક દેશના મુખ્ય ભૂમિ સુધી વિસ્તરી છે, જેના પર બંને દેશો સંપૂર્ણ દાવો કરે છે, પરંતુ ફક્ત કેટલાક ભાગો પર નિયંત્રણ  છે.

'આપણે લગભગ 22 એપ્રિલ પહેલાની પરિસ્થિતિમાં પાછા આવી ગયા છીએ'   

પાકિસ્તાનના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન મિર્ઝાએ જણાવ્યું હતું કે, બંને સેનાઓએ સૈનિકોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર જાહેર મંચ પર બોલતા, વરિષ્ઠ પાકિસ્તાની જનરલ મિર્ઝાએ કહ્યું, "આપણે લગભગ 22 એપ્રિલ પહેલાની પરિસ્થિતિમાં પાછા આવી ગયા છીએ અથવા તો  આપણે તે પરિસ્થિતિની નજીક પહોંચી ગયા છીએ.                                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને આ મિત્ર દેશે આપ્યો મોટો ઝટકો, હથિયાર આપવાની ચોખ્ખી ના પાડી
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને આ મિત્ર દેશે આપ્યો મોટો ઝટકો, હથિયાર આપવાની ચોખ્ખી ના પાડી
Oil: સૌથી વધુ તેલ ઉત્પાદન કરતા ટોપ-10 દેશોની યાદી જાહેર, જાણો કોણ છે પ્રથમ ક્રમે, ભારત કેટલામાં નંબરે?
Oil: સૌથી વધુ તેલ ઉત્પાદન કરતા ટોપ-10 દેશોની યાદી જાહેર, જાણો કોણ છે પ્રથમ ક્રમે, ભારત કેટલામાં નંબરે?

વિડિઓઝ

Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Rajkot news : રાજકોટમાં 12 જેટલા તોડબાજ પત્રકારો સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
મોટી મુશ્કેલીમાં ફસાઈ KKR, હર્ષિત રાણા બાદ IPL 2026 માંથી બહાર થયો આ ધાકડ ખેલાડી
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Smartphone Fraud: નવો ફોન ખરીદનાર કેમ બને છે સાયબર ફ્રોડનો શિકાર? જાણો તેનાથી બચવાના ઉપાય
Smartphone Fraud: નવો ફોન ખરીદનાર કેમ બને છે સાયબર ફ્રોડનો શિકાર? જાણો તેનાથી બચવાના ઉપાય
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Embed widget