શોધખોળ કરો

કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સ્ટાર એક્ટ્રેસે પત્રકારને એવું શુ કહ્યું કે પાકિસ્તાનીઓ જ ભડક્યા, જાણો વિગતે

કાશ્મીર મુદ્દાને લઇને એક્ટ્રેસ મેહવિશ હયાતને પ્રશ્ન પુછ્યો ત્યારે એક્ટ્રેસે ઘસીને તેના પર કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી

કરાંચીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ કાશ્મીર મુદ્દાને લઇને શીતયુદ્ધ ચાલી રહ્યું છે, પાક પીએમ ઇમરાન ખાન વારંવાર કાશ્મીરને લઇને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. કાશ્મીર મુદ્દે હવે દરેક પાકિસ્તાનીઓ ભારત તરફ ક્રોધ અને ગુસ્સાની લાગણીથી જોઇ રહ્યાં છે. ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાનની સ્ટાર એક્ટ્રેસ મેહવિશ હયાતે જ પાકિસ્તાનને નીચુ જોવડાવે તેવુ કામ કર્યુ છે. ખરેખર, જ્યારે એક પત્રકારે કાશ્મીર મુદ્દાને લઇને એક્ટ્રેસ મેહવિશ હયાતને પ્રશ્ન પુછ્યો ત્યારે એક્ટ્રેસે ઘસીને તેના પર કૉમેન્ટ કરવાની ના પાડી દીધી હતી. આ જોઇને પાકિસ્તાનીઓ જ પાક એક્ટ્રેસ મેહવિશ હયાત પર ભડક્યા હતા, અને સોશ્યલ મીડિયામાં તેને ટ્રૉલ કરવા લાગ્યા હતા. કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સ્ટાર એક્ટ્રેસે પત્રકારને એવું શુ કહ્યું કે પાકિસ્તાનીઓ જ ભડક્યા, જાણો વિગતે સોશિયલ મીડિયા પર મેહવિશ હયાતનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં પાકિસ્તાની પત્રકાર તેને વારંવાર કાશ્મીરનાં મુદ્દા પર પ્રશ્ન પુછે છે, પરંતુ તે આનો જવાબ આપવાથી બચે છે. તેણે ફક્ત એટલું જ કહ્યું કે, “મને આ મુદ્દે બોલવાની ના કહી દેવામાં આવી છે.” ત્યારબાદ આ વિડીયો વાયરલ થતા મેહવિશને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી. લોકો આ મુદ્દે તેના મૌનને ભારતનું સમર્થન ગણાવી રહ્યા છે. જો કે ત્યારબાદ મેહવિશ હયાતે ટ્વિટ કરીને સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘તેને જ્યાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો તે ચેરિટી ઇવેન્ટ હતી અને તેને આ મદ્દે બોલવાની ના કહી દેવામાં આવી હતી.’ ઉલ્લેખનીય છે કે કાશ્મીરનાં મુદ્દા પર પાકિસ્તાન આંતરરાષ્ટ્રિય મંચ પર અલગ-થલગ પડી ચુક્યું છે. ઇમરાન ખાન દરેક જગ્યાએ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યાનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે, પરંતુ કોઈ તેમનો સાથ નથી આપી રહ્યું. કાશ્મીર મુદ્દે પાકિસ્તાની સ્ટાર એક્ટ્રેસે પત્રકારને એવું શુ કહ્યું કે પાકિસ્તાનીઓ જ ભડક્યા, જાણો વિગતે
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget