શોધખોળ કરો

Bangladesh: ચૂંટણી માટે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના? તેમના દીકરાએ આપ્યું મોટું નિવેદન

બાંગ્લાદેશી નેતા અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિર્ણય શેખ હસીના પર છોડવામાં આવ્યો છે

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના તેમના દેશમાં પરત ફરશે કે નહીં તે અંગે હજી સુધી કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. જો કે, શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે (Sajeeb Wazed Joy)  આ અંગે ચોક્કસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે, “તેમની માતા તેમના દેશમાં પરત ફરશે. અત્યારે તે થોડા સમય માટે ભારતમાં છે, પરંતુ જ્યારે વચગાળાની સરકાર ચૂંટણી યોજવાનું નક્કી કરશે ત્યારે તે બાંગ્લાદેશ પરત જશે. તેણીએ એમ પણ કહ્યું હતું કે તે "નિવૃત્ત અથવા સક્રિય" રાજકારણી તરીકે પરત ફરશે કે કેમ તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. અગાઉ તેણે કહ્યું હતું કે તે રાજકારણમાં પરત નહીં ફરે.

ભારતે કહ્યું કે પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે

બાંગ્લાદેશી નેતા અંગે ભારતના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે આ નિર્ણય શેખ હસીના પર છોડવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે શેખ હસીનાને ખૂબ જ ટૂંકી સૂચના પર ભારત આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરિસ્થિતિ સતત બદલાઈ રહી છે, તેથી શેખ હસીનાએ પહેલા પોતે નિર્ણય લેવો જોઈએ, ત્યારબાદ ભારત સરકાર આ અંગે પોતાનો અભિપ્રાય આપશે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા શેખ હસીના 5 ઓગસ્ટે ભારત આવ્યા હતા.

અગાઉ જોયે અવામી લીગના નેતાઓ અને પાર્ટીના કાર્યકરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેઓ દેશભરમાં વારંવાર હુમલાનો ભોગ બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સૌથી જૂની અને સૌથી મોટી પાર્ટી તેના સમર્થકોને છોડી શકતી નથી. તેમણે એવો સંકેત આપ્યો હતો કે હસીનાના પરત ફર્યા પછી તેમની ભૂમિકા વધુ સક્રિય થશે. "જ્યારે લોકશાહી ફરીથી સ્થપાશે ત્યારે તે ચોક્કસપણે બાંગ્લાદેશ પરત ફરશે.

દરમિયાન, ગુરુવારે બાંગ્લાદેશમાં અરાજકતાના વાતાવરણ વચ્ચે મોહમ્મદ યુનુસે દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું. હાલમાં તેમની પાસે દેશમાં શાંતિ સ્થાપવાની અને નવી ચૂંટણીઓ કરાવવાની મોટી જવાબદારી છે. યુનુસ (84)ને રાષ્ટ્રપતિ ભવન 'બંગ ભવન' ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને મુખ્ય સલાહકાર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ પદ વડાપ્રધાનની સમકક્ષ છે. આ સમારોહમાં રાજકીય પક્ષોના નેતાઓ, ન્યાયાધીશો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ત્રણેય સેનાઓના વડાઓ, પોલીસ મહાનિરીક્ષક, વરિષ્ઠ સૈન્ય અને નાગરિક અધિકારીઓ, રાજદ્વારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, વરિષ્ઠ પત્રકારો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Embed widget