શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલામાં 9 જવાનોના મોત, જાણો કોણે કર્યો હુમલો
![પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલામાં 9 જવાનોના મોત, જાણો કોણે કર્યો હુમલો suicide attack on pak army after pulwama terror attack report પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલામાં 9 જવાનોના મોત, જાણો કોણે કર્યો હુમલો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/18071547/2-suicide-attack-on-pak-army-after-pulwama-terror-attack-report.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલાના ત્રણ દિવસ બાદ પાકિસ્તાન સેના પર પણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર પાકિસ્તાની સેના પર બલૂચિસ્તાનના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ની નજીક આત્મઘાતી હુમલો થયો. હુમલામાં નવ જવાનોના મોત થયા છે અને 11 જવાનો ઘાયલ થયાના અહેવાલ છે.
ધ બલૂચિસ્તાન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.
કહેવાય છે કે, આ હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ હુમલો સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પાકિસ્તાન પહોંચવાના થોડા કલાક પહેલા જ થયો છે.
![પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલામાં 9 જવાનોના મોત, જાણો કોણે કર્યો હુમલો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/18071540/1-suicide-attack-on-pak-army-after-pulwama-terror-attack-report-300x201.jpg)
![પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલામાં 9 જવાનોના મોત, જાણો કોણે કર્યો હુમલો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/02/18071554/3-suicide-attack-on-pak-army-after-pulwama-terror-attack-report-300x169.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)