શોધખોળ કરો

UN પ્રમુખે પાકિસ્તાનમાં CAA પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- નવા કાયદાથી મુસલમાનો નાગરિકતા ગુમાવશે

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધો કાયદા પર ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમએ એ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાન પ્રવાસ પર પ્રથમ વખત પહોંચ્યા હતા. અહીં તેમણે અફઘાન શરણાર્થિઓ પર આંતરરાષ્ટ્રીય સમ્મેલમાં હાજરી આપી. CAA પર પૂછવામાં આવેલ સવાલના જવાબમાં UN પ્રમુખે  આપ્યું નિવેદન એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ભારતમાં નાગરિકતા સંબંધી નવા કાયદા વિશે પૂછવામાં આવ્યં. તેના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું, ‘હું ચોક્કસ તેને લઈને ચિંતિત છું કારણ કે આ એવો વિષય છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર બિલકુલ સક્રિય છે.’ તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત ઘણી બધી સમસ્યાઓની સાથે નાગરિકતા સંબંધી સમસ્યાને લઈને સક્રિય છે. તેવી જ રીતે નાગરિકાત સંબંધીત કાયદો બનવાથી રાજ્યવિહીન થવાનો ખતરો વધી જાય છે. માટે જરૂરી છે કે જ્યારે નવો કાયદો બનાવવામાં આવે ત્યારે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે કે રાજ્યવિહીનતાનું જોખમ ઉભું ન થાય. જો કોઈ ખુદને દસ્તાવેજના આધારે સંબંધિત દેશનો નાગરિક કહી રહ્યો છે તો એવું ન થવું જોઈએ કે તેને તેના મૂળભુત અધિકાર છીનવી લેવામાં આવે. કલમ 370 હટાવવા પર પણ આપી પ્રતિક્રિયા સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે. માટે જરૂરી છે કે કાશ્મીર પર રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઇસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની લાંબાગાળાની સમસ્યાને ખત્મ કરવા માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જોકે બાદમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રસ્તાવને ફગાવતા પાક અધિકૃત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ટોપ સ્ટોરી

France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
France: બબાલ બાદ ફ્રાન્સનો એફિલ ટાવર બંધ, હિન્દુ ડેલિગેશનના પ્રવાસ સમયે મહિલા કર્મચારીઓને હટાવાઇ
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર

વિડિઓઝ

Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
PM મોદીની મંત્રીઓ સાથે મોડી રાત્રે 3 કલાક બેઠક: કેબિનેટ ફેરબદલની અટકળો તેજ, જાણો વિગત
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
બેંકમાં ખાતું ખોલાવતા જ મળે છે 5 લાખનો મફત વીમો, જાણો RBI ના નિયમો અને કોને મળે છે લાભ
બેંકમાં ખાતું ખોલાવતા જ મળે છે 5 લાખનો મફત વીમો, જાણો RBI ના નિયમો અને કોને મળે છે લાભ
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
PM મોદીએ ગુજરાતને આપી 35 હજાર કરોડની ભેટ, નવી રેલવે સેવાનું પણ કર્યુ ઉદઘાટન
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની આગાહી
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ
500 રુપિયાથી 25 લાખનું ફંડ, માત્ર વ્યાજથી જ થશે ₹700000 ની કમાણી, Post Office ની બમ્પર સ્કીમ
Embed widget