શોધખોળ કરો

UN પ્રમુખે પાકિસ્તાનમાં CAA પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- નવા કાયદાથી મુસલમાનો નાગરિકતા ગુમાવશે

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધો કાયદા પર ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમએ એ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાન પ્રવાસ પર પ્રથમ વખત પહોંચ્યા હતા. અહીં તેમણે અફઘાન શરણાર્થિઓ પર આંતરરાષ્ટ્રીય સમ્મેલમાં હાજરી આપી. CAA પર પૂછવામાં આવેલ સવાલના જવાબમાં UN પ્રમુખે  આપ્યું નિવેદન એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ભારતમાં નાગરિકતા સંબંધી નવા કાયદા વિશે પૂછવામાં આવ્યં. તેના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું, ‘હું ચોક્કસ તેને લઈને ચિંતિત છું કારણ કે આ એવો વિષય છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર બિલકુલ સક્રિય છે.’ તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત ઘણી બધી સમસ્યાઓની સાથે નાગરિકતા સંબંધી સમસ્યાને લઈને સક્રિય છે. તેવી જ રીતે નાગરિકાત સંબંધીત કાયદો બનવાથી રાજ્યવિહીન થવાનો ખતરો વધી જાય છે. માટે જરૂરી છે કે જ્યારે નવો કાયદો બનાવવામાં આવે ત્યારે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે કે રાજ્યવિહીનતાનું જોખમ ઉભું ન થાય. જો કોઈ ખુદને દસ્તાવેજના આધારે સંબંધિત દેશનો નાગરિક કહી રહ્યો છે તો એવું ન થવું જોઈએ કે તેને તેના મૂળભુત અધિકાર છીનવી લેવામાં આવે. કલમ 370 હટાવવા પર પણ આપી પ્રતિક્રિયા
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે. માટે જરૂરી છે કે કાશ્મીર પર રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઇસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની લાંબાગાળાની સમસ્યાને ખત્મ કરવા માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જોકે બાદમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રસ્તાવને ફગાવતા પાક અધિકૃત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ: ભારત કોના પક્ષમાં છે? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ: ભારત કોના પક્ષમાં છે? વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
‘ઇઝરાયલે આપણી સાથે દગો કર્યો..’: ઇરાન પરના હુમલાથી ઓવૈસી લાલઘૂમ, પીએમ મોદી પાસે કરી મોટી માંગ
‘ઇઝરાયલે આપણી સાથે દગો કર્યો..’: ઇરાન પરના હુમલાથી ઓવૈસી લાલઘૂમ, પીએમ મોદી પાસે કરી મોટી માંગ
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
માર્ચ 2026 બેંક રજાઓ: હોળી પર 3 કે 4 માર્ચ ક્યારે રહેશે રજા? જુઓ RBI ની સંપૂર્ણ યાદી
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
ઈઝરાયલ, અમેરિકાનો ઈરાન પર હુમલો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી કરી જાહેર,તેલ અવીવ-દિલ્હી ફ્લાઇટ રદ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Israel attack on Iran: ઇઝરાયલનો ઇરાન પર મોટો હુમલો, અનેક શહેરોમાં થયા વિસ્ફોટ
Embed widget