શોધખોળ કરો

UN પ્રમુખે પાકિસ્તાનમાં CAA પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- નવા કાયદાથી મુસલમાનો નાગરિકતા ગુમાવશે

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધો કાયદા પર ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમએ એ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાન પ્રવાસ પર પ્રથમ વખત પહોંચ્યા હતા. અહીં તેમણે અફઘાન શરણાર્થિઓ પર આંતરરાષ્ટ્રીય સમ્મેલમાં હાજરી આપી. CAA પર પૂછવામાં આવેલ સવાલના જવાબમાં UN પ્રમુખે  આપ્યું નિવેદન એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ભારતમાં નાગરિકતા સંબંધી નવા કાયદા વિશે પૂછવામાં આવ્યં. તેના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું, ‘હું ચોક્કસ તેને લઈને ચિંતિત છું કારણ કે આ એવો વિષય છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર બિલકુલ સક્રિય છે.’ તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત ઘણી બધી સમસ્યાઓની સાથે નાગરિકતા સંબંધી સમસ્યાને લઈને સક્રિય છે. તેવી જ રીતે નાગરિકાત સંબંધીત કાયદો બનવાથી રાજ્યવિહીન થવાનો ખતરો વધી જાય છે. માટે જરૂરી છે કે જ્યારે નવો કાયદો બનાવવામાં આવે ત્યારે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે કે રાજ્યવિહીનતાનું જોખમ ઉભું ન થાય. જો કોઈ ખુદને દસ્તાવેજના આધારે સંબંધિત દેશનો નાગરિક કહી રહ્યો છે તો એવું ન થવું જોઈએ કે તેને તેના મૂળભુત અધિકાર છીનવી લેવામાં આવે. કલમ 370 હટાવવા પર પણ આપી પ્રતિક્રિયા
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે. માટે જરૂરી છે કે કાશ્મીર પર રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઇસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની લાંબાગાળાની સમસ્યાને ખત્મ કરવા માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જોકે બાદમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રસ્તાવને ફગાવતા પાક અધિકૃત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
Philippines Earthquake: ફિલિપાઈન્સમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ, ઈન્ડોનેશિયા સુધી સુનામીની અપાઈ ચેતવણી
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
IND vs AFG Test: અફઘાનિસ્તાન પ્રથમ ઈનિંગમાં 152 રનમાં ઓલઆઉટ, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે ઝડપી છ વિકેટ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
શું USB સ્પીકર્સ સુરક્ષિત છે? એક પણ ક્લિક વગર PC માં ઘૂસી શકે છે વાયરસ! રિચર્સમાં થયો ખુલાસો
Embed widget