શોધખોળ કરો

Iran Israel War: હમાસ અને હિઝબુલ્લાહને કેમ આતંકી નથી માનતું ભારત ? આ છે મોટું કારણ

Iran Israel War: હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયેલી મોરચા પર લડાઈ. હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બૉમ્બ ફેંક્યા હતા

Iran Israel War: હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયેલી મોરચા પર લડાઈ. હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બૉમ્બ ફેંક્યા હતા, જે બાદ ઈઝરાયેલે પણ ઈરાનને જવાબ આપવાનું વચન આપ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇએ ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો તેઓ ઈઝરાયેલ પર ફરીથી હુમલો કરશે.

હમાસ-હિઝબુલ્લાહને આતંકી કેમ નથી માનતું ભારત 
મીડિલ ઈસ્ટના હાલાતંઓ પર ભારતની દ્રષ્ટિએ વાત કરો તો તેના ઈઝરાયલ સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ ભારત હમાસ અને હિજબુલ્લાહને આતંકી માનવાનો ઇન્કાર કરે છે. આ પ્રદર્શન સરકાર અને વહીવટીતંત્રની પરમીશન લઇને થયા, કેમ કે ભારત હમાસ અને હિજબુલ્લાહને આતંકી માનતુ નથી, પરંતુ આને પેલેસ્ટાઇન માટે લડનારા સેનાનીઓ તરીકે જુએ છે.

ભારતના મતે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા જ તે પ્રદેશ (પેલેસ્ટાઈન)માં શાંતિ સ્થાપિત થઈ શકે છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ સાથેના સંબંધોમાં સુધારો કર્યો છે, પરંતુ પેલેસ્ટાઈન અંગે ભારતનો દૃષ્ટિકોણ પહેલા જેવો જ છે. ભારતના મતે પેલેસ્ટાઈન એક અલગ રાષ્ટ્ર છે. તે તેની સ્વતંત્રતાને સંપૂર્ણ સમર્થન આપે છે.

પેલેસ્ટાઇન અને લેબનાનની સરકારોમાં ભાગીદાર 
1988 માં, ભારત પેલેસ્ટાઈનને સત્તાવાર રીતે માન્યતા આપનારો પ્રથમ બિન-આરબ દેશ હતો. આ સ્થિતિ 1992 સુધી ચાલી હતી, જ્યારે ભારતે ઈઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. હમાસ અને હિઝબુલ્લાહની રાજકીય પાંખો પણ છે, જે પેલેસ્ટાઈન અને લેબનાનની સરકારોમાં પણ હિસ્સેદાર રહી છે. આ કારણે ભારત સહિત ઘણા દેશો તેમને વહીવટી અને સામાજિક ચળવળ તરીકે પણ જુએ છે. આ જ કારણ છે કે ઈઝરાયેલ અને અમેરિકાના દબાણ છતાં ભારત સરકારે આ સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા નથી.

વર્ષ 1974માં જ્યારે આખી દુનિયા પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન અને તેના નેતા યાસર અરાફાતને આતંકવાદી કહીને બદનામ કરી રહી હતી ત્યારે ભારતે તેમનું સમર્થન કર્યું હતું. ભારતે 1996 માં ગાઝામાં તેનું પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું અને બાદમાં તેને રામલ્લાહમાં સ્થાનાંતરિત કર્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1938માં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈનનો આરબો સાથે એવો જ સંબંધ છે જેવો ઈંગ્લેન્ડનો અંગ્રેજો સાથે કે ફ્રાન્સનો ફ્રેન્ચ સાથે છે. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના નેતા યાસર અરાફાત પૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પોતાની મોટી બહેન માનતા હતા.

આ પણ વાંચો

હિમાલયની નીચે કયો દરિયો છુપાયેલો છે? નામ જાણીને તમે ચોંકી જશો 

     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget