શોધખોળ કરો

Iran Israel War: હમાસ અને હિઝબુલ્લાહને કેમ આતંકી નથી માનતું ભારત ? આ છે મોટું કારણ

Iran Israel War: હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયેલી મોરચા પર લડાઈ. હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બૉમ્બ ફેંક્યા હતા

Iran Israel War: હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયેલી મોરચા પર લડાઈ. હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બૉમ્બ ફેંક્યા હતા, જે બાદ ઈઝરાયેલે પણ ઈરાનને જવાબ આપવાનું વચન આપ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇએ ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો તેઓ ઈઝરાયેલ પર ફરીથી હુમલો કરશે.

હમાસ-હિઝબુલ્લાહને આતંકી કેમ નથી માનતું ભારત 
મીડિલ ઈસ્ટના હાલાતંઓ પર ભારતની દ્રષ્ટિએ વાત કરો તો તેના ઈઝરાયલ સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ ભારત હમાસ અને હિજબુલ્લાહને આતંકી માનવાનો ઇન્કાર કરે છે. આ પ્રદર્શન સરકાર અને વહીવટીતંત્રની પરમીશન લઇને થયા, કેમ કે ભારત હમાસ અને હિજબુલ્લાહને આતંકી માનતુ નથી, પરંતુ આને પેલેસ્ટાઇન માટે લડનારા સેનાનીઓ તરીકે જુએ છે.

ભારતના મતે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા જ તે પ્રદેશ (પેલેસ્ટાઈન)માં શાંતિ સ્થાપિત થઈ શકે છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ સાથેના સંબંધોમાં સુધારો કર્યો છે, પરંતુ પેલેસ્ટાઈન અંગે ભારતનો દૃષ્ટિકોણ પહેલા જેવો જ છે. ભારતના મતે પેલેસ્ટાઈન એક અલગ રાષ્ટ્ર છે. તે તેની સ્વતંત્રતાને સંપૂર્ણ સમર્થન આપે છે.

પેલેસ્ટાઇન અને લેબનાનની સરકારોમાં ભાગીદાર 
1988 માં, ભારત પેલેસ્ટાઈનને સત્તાવાર રીતે માન્યતા આપનારો પ્રથમ બિન-આરબ દેશ હતો. આ સ્થિતિ 1992 સુધી ચાલી હતી, જ્યારે ભારતે ઈઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. હમાસ અને હિઝબુલ્લાહની રાજકીય પાંખો પણ છે, જે પેલેસ્ટાઈન અને લેબનાનની સરકારોમાં પણ હિસ્સેદાર રહી છે. આ કારણે ભારત સહિત ઘણા દેશો તેમને વહીવટી અને સામાજિક ચળવળ તરીકે પણ જુએ છે. આ જ કારણ છે કે ઈઝરાયેલ અને અમેરિકાના દબાણ છતાં ભારત સરકારે આ સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા નથી.

વર્ષ 1974માં જ્યારે આખી દુનિયા પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન અને તેના નેતા યાસર અરાફાતને આતંકવાદી કહીને બદનામ કરી રહી હતી ત્યારે ભારતે તેમનું સમર્થન કર્યું હતું. ભારતે 1996 માં ગાઝામાં તેનું પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું અને બાદમાં તેને રામલ્લાહમાં સ્થાનાંતરિત કર્યું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1938માં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈનનો આરબો સાથે એવો જ સંબંધ છે જેવો ઈંગ્લેન્ડનો અંગ્રેજો સાથે કે ફ્રાન્સનો ફ્રેન્ચ સાથે છે. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના નેતા યાસર અરાફાત પૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પોતાની મોટી બહેન માનતા હતા.

આ પણ વાંચો

હિમાલયની નીચે કયો દરિયો છુપાયેલો છે? નામ જાણીને તમે ચોંકી જશો 

     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલો થયો તો પુલ-પાવર પ્લાન્ટ....
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget