શોધખોળ કરો
Shrawan 2025 Numerology: આ તારીખે જન્મેલા જાતકનું ખુલ્લી જશે ભાગ્ય, મહાદેવની મળશે વિશેષ કૃપા
Shrawan 2025 Numerology: 25 જુલાઇ શુક્રવારથી શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આ અવસરે મહાદેવની કૃપા આ તારીખે જન્મેલા લોકો પર વિશેષ રહેશે આવો જાણીએ..
પ્રતીકાત્મક તસવીર
1/4

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4 = 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો એક પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/4

મૂલાંક 1 -સૂર્ય દેવ સાથે સંબંધિત માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય દેવ કર્ક રાશિમાં પ્રવેશે. કર્ક રાશિ ભગવાન શિવની પ્રિય રાશિ છે. આ જ કારણ છે કે મૂલાંક વાળા લોકોને મહાદેવનો આશીર્વાદ મળશે. 1,10,19,28ના રોજ જન્મેલા લોકોને તેમના કરિયર અને વ્યવસાયમાં આવતી સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે. ભૂતકાળમાં જે કામ કરવામાં તેઓ સંઘર્ષ કરી રહ્યા હતા તે પૂર્ણ થશે. ભગવાન શિવના આશીર્વાદથી તેમને દરેક જગ્યાએ માન મળશે.
Published at : 12 Jul 2025 07:29 AM (IST)
આગળ જુઓ





















