શોધખોળ કરો
Morning Vastu Tips: સવારે ઉઠતા જ જો આ 4 વૃક્ષોના કરી લેશો દર્શન, તો તમામ દુખો થઈ જશે દૂર
Morning Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પવિત્ર વૃક્ષોના દર્શનથી દિવસની શરૂઆત કરવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષનું વિશેષ મહત્વ છે. પવિત્ર વૃક્ષોને જોવાથી અથવા તેમની નજીક સમય પસાર કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે ઉઠતાની સાથે જ અમૂક ખાસ વૃક્ષો જોવાથી દિવસભર સકારાત્મક ઊર્જા રહે છે.
2/6

બીલીપત્ર: ભગવાન શિવ સાથે બીલીપત્ર સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે સવારે બીલીપત્રને જોવાથી માનસિક તકલીફ ઓછી થાય છે અને ગંભીર પરિસ્થિતિઓમાં પણ હિંમત જળવાઈ રહે છે.
Published at : 01 Dec 2025 03:57 PM (IST)
આગળ જુઓ
Advertisement





















