શોધખોળ કરો

Morning Vastu Tips: સવારે ઉઠતા જ જો આ 4 વૃક્ષોના કરી લેશો દર્શન, તો તમામ દુખો થઈ જશે દૂર

Morning Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પવિત્ર વૃક્ષોના દર્શનથી દિવસની શરૂઆત કરવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.

Morning Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પવિત્ર વૃક્ષોના દર્શનથી દિવસની શરૂઆત કરવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષનું વિશેષ મહત્વ છે. પવિત્ર વૃક્ષોને જોવાથી અથવા તેમની નજીક સમય પસાર કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે ઉઠતાની સાથે જ અમૂક ખાસ વૃક્ષો જોવાથી દિવસભર સકારાત્મક ઊર્જા રહે છે.
હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષનું વિશેષ મહત્વ છે. પવિત્ર વૃક્ષોને જોવાથી અથવા તેમની નજીક સમય પસાર કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે ઉઠતાની સાથે જ અમૂક ખાસ વૃક્ષો જોવાથી દિવસભર સકારાત્મક ઊર્જા રહે છે.
2/6
બીલીપત્ર: ભગવાન શિવ સાથે બીલીપત્ર સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે સવારે બીલીપત્રને જોવાથી માનસિક તકલીફ ઓછી થાય છે અને ગંભીર પરિસ્થિતિઓમાં પણ હિંમત જળવાઈ રહે છે.
બીલીપત્ર: ભગવાન શિવ સાથે બીલીપત્ર સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે સવારે બીલીપત્રને જોવાથી માનસિક તકલીફ ઓછી થાય છે અને ગંભીર પરિસ્થિતિઓમાં પણ હિંમત જળવાઈ રહે છે.
3/6
તુલસી: જો કોઈ સવારે વહેલા ઉઠીને તુલસીનો છોડ જોવે છે તેને દેવી લક્ષ્મીના દર્શન થયા હોવાનું  માનવામાં આવે છે. કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચઢાવવું અને  તેની પૂજા કરવી પણ અત્યંત શુભ અને સકારાત્મક માનવામાં આવે છે.
તુલસી: જો કોઈ સવારે વહેલા ઉઠીને તુલસીનો છોડ જોવે છે તેને દેવી લક્ષ્મીના દર્શન થયા હોવાનું માનવામાં આવે છે. કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચઢાવવું અને તેની પૂજા કરવી પણ અત્યંત શુભ અને સકારાત્મક માનવામાં આવે છે.
4/6
આસોપાલવ: જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈ આસોપાલવનું વૃક્ષ હોય તો સવારે તેના દર્શન અવશ્ય કરો. પુરાણમાં આસોપાલવ વૃક્ષનું વર્ણન એક શુભ વૃક્ષ તરીકે કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યાં આસોપાલવ વૃક્ષ હોય છે, ત્યાં બધા કાર્યો અવરોધો વગર પૂર્ણ થાય છે.
આસોપાલવ: જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈ આસોપાલવનું વૃક્ષ હોય તો સવારે તેના દર્શન અવશ્ય કરો. પુરાણમાં આસોપાલવ વૃક્ષનું વર્ણન એક શુભ વૃક્ષ તરીકે કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યાં આસોપાલવ વૃક્ષ હોય છે, ત્યાં બધા કાર્યો અવરોધો વગર પૂર્ણ થાય છે.
5/6
આમળા:  આયુર્વેદ અને હિન્દુ ધર્મ બંનેમાં આમળાને શુભ માનવામાં આવે છે. સવારે આમળાનું ઝાડ જોવાથી સારું સ્વાસ્થ્ય રહે છે અને શરીરમાં સકારાત્મક ઊર્જા વધે છે. આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
આમળા: આયુર્વેદ અને હિન્દુ ધર્મ બંનેમાં આમળાને શુભ માનવામાં આવે છે. સવારે આમળાનું ઝાડ જોવાથી સારું સ્વાસ્થ્ય રહે છે અને શરીરમાં સકારાત્મક ઊર્જા વધે છે. આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
6/6
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
IND vs SL: શ્રીલંકા સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન 
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સરકાર વચ્ચે બેઠકઃ લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા કરાઈ રજૂઆત
Embed widget