શોધખોળ કરો
Ambaji Melo: ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.
અંબાજી મેળો
1/10

અહીં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમાના દિવસે આવે છે એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ 16 કળાએ ખીલી છે.
2/10

બીજી તરફ ગબ્બરે પહોંચવા માટે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી અહીં લોકો રોપવે અથવા તો 999 પગથિયાં ચડીને ગબ્બરના ગોખે પહોંચે છે
Published at : 10 Sep 2022 09:24 AM (IST)
આગળ જુઓ





















