શોધખોળ કરો

Ambaji Melo: ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

અંબાજી મેળો

1/10
અહીં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમાના દિવસે આવે છે એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ 16 કળાએ ખીલી છે.
અહીં મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂર્ણિમાના દિવસે આવે છે એક તરફ અરવલ્લીની ગિરિમાળાઓ 16 કળાએ ખીલી છે.
2/10
બીજી તરફ ગબ્બરે પહોંચવા માટે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી અહીં લોકો રોપવે અથવા તો 999 પગથિયાં ચડીને ગબ્બરના ગોખે પહોંચે છે
બીજી તરફ ગબ્બરે પહોંચવા માટે રોપવેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી અહીં લોકો રોપવે અથવા તો 999 પગથિયાં ચડીને ગબ્બરના ગોખે પહોંચે છે
3/10
વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.
4/10
મા અંબાના ધામમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આંખોને પણ આંજી દે તેવી રોશનીથી અંબે માનું મંદિર શણગારવામાં આવ્યું છે.
મા અંબાના ધામમાં અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. આંખોને પણ આંજી દે તેવી રોશનીથી અંબે માનું મંદિર શણગારવામાં આવ્યું છે.
5/10
અંબાજી ધામમાં દિવ્ય જ્યોત.
અંબાજી ધામમાં દિવ્ય જ્યોત.
6/10
અંબાજીમાં કોરોના કાળના બે વર્ષ બાદ મેળો ભરાતો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા છે..
અંબાજીમાં કોરોના કાળના બે વર્ષ બાદ મેળો ભરાતો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા આવ્યા છે..
7/10
અંબાજી ધામમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો સતત અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
અંબાજી ધામમાં છેલ્લા પાંચ દિવસથી ભક્તોનો સતત અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.
8/10
ભાદરવી પૂર્ણિમાના દિવસે આરતીનું વિશેષ મહત્વ છે. પદયાત્રીઓ સાથે નિત્ય પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓએ લીધો આરતીનો લાભ લીધો હતો.
ભાદરવી પૂર્ણિમાના દિવસે આરતીનું વિશેષ મહત્વ છે. પદયાત્રીઓ સાથે નિત્ય પૂનમ ભરનારા શ્રદ્ધાળુઓએ લીધો આરતીનો લાભ લીધો હતો.
9/10
બોલ મારી અંબે જય જય અંબેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. શક્તિપીઠ અંબાજીમાં ભક્તિના રંગે રંગાયા ભક્તો
બોલ મારી અંબે જય જય અંબેના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું. શક્તિપીઠ અંબાજીમાં ભક્તિના રંગે રંગાયા ભક્તો
10/10
ચરણ પાદુકા
ચરણ પાદુકા

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
Shrawan Jalabhishek : શ્રાવણ માસમાં આ આ નિયમથી કરો જલાભિષેક,મળશે શીઘ્ર પૂજાનું ફળ, કામનાની થશે પૂર્તિ
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Embed widget