શોધખોળ કરો

Hindola: કેનેડામાં અધિક માસમાં હિંડોળાના મનમોહક દર્શન કરવા ભક્તો ઉમટ્યાં, જુઓ તસવીરો

અધિક માસમાં કરેલ શુભ કાર્યનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસ પુણ્ય પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માસ ગણાય છે. વૈષ્ણવ હવેલીઓ અને બેઠકજીમાં અધિક માસ દરમ્યાન ભજન-ભકિત-દાન-સેવાના વિવિધ આયોજનો કરવામાં આવે છે.

અધિક માસમાં કરેલ શુભ કાર્યનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસ પુણ્ય પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માસ ગણાય છે.  વૈષ્ણવ હવેલીઓ અને બેઠકજીમાં અધિક માસ દરમ્યાન ભજન-ભકિત-દાન-સેવાના વિવિધ આયોજનો કરવામાં આવે છે.

હિંડોળા દર્શન

1/9
આ અધિક માસ દરમિયાન દરરોજ સુધી જુદા જુદા અવનવા કલાત્મક હિંડાળા શણગારવામાં આવે છે.
આ અધિક માસ દરમિયાન દરરોજ સુધી જુદા જુદા અવનવા કલાત્મક હિંડાળા શણગારવામાં આવે છે.
2/9
માત્ર ગુજરાત, ભારત જ નહીં વિદેશમાં વસતા વૈષ્ણવો પણ હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાનો આનંદ લે છે.
માત્ર ગુજરાત, ભારત જ નહીં વિદેશમાં વસતા વૈષ્ણવો પણ હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવાનો આનંદ લે છે.
3/9
કેનેડાના એડમોન્ટમાં અધિક માસમાં વૈષ્ણવો બડા મનોરથની ઉજવણી કરી. 12 થી વધુ વૈષ્ણવો તેમના ઠાકોરજીને લઈને આવ્યા હતા અને બધાના દર્શન કર્યા હતા.
કેનેડાના એડમોન્ટમાં અધિક માસમાં વૈષ્ણવો બડા મનોરથની ઉજવણી કરી. 12 થી વધુ વૈષ્ણવો તેમના ઠાકોરજીને લઈને આવ્યા હતા અને બધાના દર્શન કર્યા હતા.
4/9
ગિરિરાજ મનોરથ, છાક મનોરથ, ગૌચરણ મનોરથ, હિંડોળા મનોરથ, દાન મનોરથ, નાવ મનોરથ, ચિર હરણ મનોરથ, હાટડી મનોરથ, પર્ણ મનોરથ, કાચ બંગલો મનોરથ, રાસ મનોરથના દર્શન કરી વૈષ્ણવો ધન્ય થયા હતા.
ગિરિરાજ મનોરથ, છાક મનોરથ, ગૌચરણ મનોરથ, હિંડોળા મનોરથ, દાન મનોરથ, નાવ મનોરથ, ચિર હરણ મનોરથ, હાટડી મનોરથ, પર્ણ મનોરથ, કાચ બંગલો મનોરથ, રાસ મનોરથના દર્શન કરી વૈષ્ણવો ધન્ય થયા હતા.
5/9
પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરાવવા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે.
પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ શ્રીકૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરાવવા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવવામાં આવે છે.
6/9
અષાઢ વદ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ-બીજ સુધી હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી ભગવાને બે મહિના સુધી હિંડોળામાં ઝુલાવવામાં આવશે.
અષાઢ વદ બીજથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ-બીજ સુધી હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે અધિક શ્રાવણ માસ હોવાથી ભગવાને બે મહિના સુધી હિંડોળામાં ઝુલાવવામાં આવશે.
7/9
ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ગાય છે.
ભક્તો શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે આરતી બાદ હિંડોળાનાં પદો ભક્તિભાવપૂર્વક ગાય છે.
8/9
અધિક માસ દરમિયાન વૈષ્ણવ હવેલીઓ, બેઠકોમાં વિવિધ હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે અને હિંડોળાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.
અધિક માસ દરમિયાન વૈષ્ણવ હવેલીઓ, બેઠકોમાં વિવિધ હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે અને હિંડોળાના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્યતાની લાગણી અનુભવે છે.
9/9
image 9
image 9

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget