શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chaitra Navratri 2023: શું નવરાત્રીમાં આ મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે ?
Chaitra Navratri 2023: નવરાત્રીમાં માતા રાનીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને જાગરણ કરે છે.
તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
1/8
![દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નવરાત્રીનું વ્રત રાખે છે. કેટલાક આખા નવ દિવસ ઉપવાસ રાખે છે, કેટલાક અષ્ટમી, કેટલાક નવમી અને કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નવરાત્રીનું વ્રત રાખે છે. કેટલાક આખા નવ દિવસ ઉપવાસ રાખે છે, કેટલાક અષ્ટમી, કેટલાક નવમી અને કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.
2/8
![નવરાત્રી દરમિયાન મીઠું પણ ખાય છે, તો જાણો નવરાત્રીના ઉપવાસ દરમિયાન મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે કે નહીં.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નવરાત્રી દરમિયાન મીઠું પણ ખાય છે, તો જાણો નવરાત્રીના ઉપવાસ દરમિયાન મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે કે નહીં.
3/8
![ઉપવાસમાં, તમે સામાન્ય અથવા સફેદ મીઠાને બદલે સિંધા નમક (સિંધવ મીઠું)નો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉપવાસ તૂટતો નથી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઉપવાસમાં, તમે સામાન્ય અથવા સફેદ મીઠાને બદલે સિંધા નમક (સિંધવ મીઠું)નો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉપવાસ તૂટતો નથી.
4/8
![કારણ કે સફેદ કે સામાન્ય મીઠાની સરખામણીમાં સિંધવ મીઠું ચડિયાતું ગણાય છે. વ્રત દરમિયાન સફેદ મીઠાની સાથે કાળું મીઠું પણ ન ખાવું જોઈએ. કેટલાક લોકો કાળું મીઠું અને સિંધવ મીઠું એક જ માને છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે. કાળું મીઠું અને સફેદ મીઠું બંને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને કુદરતી મીઠું છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કારણ કે સફેદ કે સામાન્ય મીઠાની સરખામણીમાં સિંધવ મીઠું ચડિયાતું ગણાય છે. વ્રત દરમિયાન સફેદ મીઠાની સાથે કાળું મીઠું પણ ન ખાવું જોઈએ. કેટલાક લોકો કાળું મીઠું અને સિંધવ મીઠું એક જ માને છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે. કાળું મીઠું અને સફેદ મીઠું બંને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને કુદરતી મીઠું છે.
5/8
![તમે રોજ રાંધવા માટે જે મીઠું વાપરો છો તે રસાયણોથી બનેલું છે. તેથી જ તેને શુદ્ધ માનવામાં આવતું નથી. જ્યારે કોઈપણ પૂજા અને ઉપવાસમાં પવિત્રતા જરૂરી છે. એટલા માટે ઉપવાસમાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમે રોજ રાંધવા માટે જે મીઠું વાપરો છો તે રસાયણોથી બનેલું છે. તેથી જ તેને શુદ્ધ માનવામાં આવતું નથી. જ્યારે કોઈપણ પૂજા અને ઉપવાસમાં પવિત્રતા જરૂરી છે. એટલા માટે ઉપવાસમાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે
6/8
![. સિંધવ મીઠું શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં સિંધવ મીઠાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
. સિંધવ મીઠું શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં સિંધવ મીઠાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
7/8
![તેથી જ નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન હંમેશા સિંધવ મીઠાનો ઉપયોગ કરો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તેથી જ નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન હંમેશા સિંધવ મીઠાનો ઉપયોગ કરો.
8/8
![તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Published at : 23 Mar 2023 02:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)