શોધખોળ કરો

Chaitra Navratri 2023: શું નવરાત્રીમાં આ મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે ?

Chaitra Navratri 2023: નવરાત્રીમાં માતા રાનીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને જાગરણ કરે છે.

Chaitra Navratri 2023:  નવરાત્રીમાં માતા રાનીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને જાગરણ કરે છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/8
દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નવરાત્રીનું વ્રત રાખે છે. કેટલાક આખા નવ દિવસ ઉપવાસ રાખે છે, કેટલાક અષ્ટમી, કેટલાક નવમી અને કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.
દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ નવરાત્રીનું વ્રત રાખે છે. કેટલાક આખા નવ દિવસ ઉપવાસ રાખે છે, કેટલાક અષ્ટમી, કેટલાક નવમી અને કેટલાક લોકો જોડીમાં ઉપવાસ કરે છે.
2/8
નવરાત્રી દરમિયાન મીઠું પણ ખાય છે, તો જાણો નવરાત્રીના ઉપવાસ દરમિયાન મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે કે નહીં.
નવરાત્રી દરમિયાન મીઠું પણ ખાય છે, તો જાણો નવરાત્રીના ઉપવાસ દરમિયાન મીઠું ખાવાથી ઉપવાસ તૂટી જાય છે કે નહીં.
3/8
ઉપવાસમાં, તમે સામાન્ય અથવા સફેદ મીઠાને બદલે સિંધા નમક (સિંધવ મીઠું)નો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉપવાસ તૂટતો નથી.
ઉપવાસમાં, તમે સામાન્ય અથવા સફેદ મીઠાને બદલે સિંધા નમક (સિંધવ મીઠું)નો ઉપયોગ કરી શકો છો. આનાથી ઉપવાસ તૂટતો નથી.
4/8
કારણ કે સફેદ કે સામાન્ય મીઠાની સરખામણીમાં સિંધવ મીઠું ચડિયાતું ગણાય છે. વ્રત દરમિયાન સફેદ મીઠાની સાથે કાળું મીઠું પણ ન ખાવું જોઈએ. કેટલાક લોકો કાળું મીઠું અને સિંધવ મીઠું એક જ માને છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે. કાળું મીઠું અને સફેદ મીઠું બંને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને કુદરતી મીઠું છે.
કારણ કે સફેદ કે સામાન્ય મીઠાની સરખામણીમાં સિંધવ મીઠું ચડિયાતું ગણાય છે. વ્રત દરમિયાન સફેદ મીઠાની સાથે કાળું મીઠું પણ ન ખાવું જોઈએ. કેટલાક લોકો કાળું મીઠું અને સિંધવ મીઠું એક જ માને છે. પરંતુ બંને વચ્ચે તફાવત છે. કાળું મીઠું અને સફેદ મીઠું બંને કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સિંધવ મીઠું શુદ્ધ અને કુદરતી મીઠું છે.
5/8
તમે રોજ રાંધવા માટે જે મીઠું વાપરો છો તે રસાયણોથી બનેલું છે. તેથી જ તેને શુદ્ધ માનવામાં આવતું નથી. જ્યારે કોઈપણ પૂજા અને ઉપવાસમાં પવિત્રતા જરૂરી છે. એટલા માટે ઉપવાસમાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે
તમે રોજ રાંધવા માટે જે મીઠું વાપરો છો તે રસાયણોથી બનેલું છે. તેથી જ તેને શુદ્ધ માનવામાં આવતું નથી. જ્યારે કોઈપણ પૂજા અને ઉપવાસમાં પવિત્રતા જરૂરી છે. એટલા માટે ઉપવાસમાં માત્ર સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે
6/8
. સિંધવ  મીઠું શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં સિંધવ મીઠાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
. સિંધવ મીઠું શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તેમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આયુર્વેદમાં સિંધવ મીઠાને આરોગ્યપ્રદ માનવામાં આવે છે.
7/8
તેથી જ નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન હંમેશા સિંધવ મીઠાનો ઉપયોગ કરો.
તેથી જ નવરાત્રી અને અન્ય ઉપવાસ દરમિયાન હંમેશા સિંધવ મીઠાનો ઉપયોગ કરો.
8/8
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget