શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર મૂર્તિની સ્થાપના માટે આ છે શુભ મુહૂર્ત, આ બાબતોનું રાખો ધ્યાન

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

ભગવાન ગણેશજી

1/7
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
2/7
10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
3/7
ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
4/7
ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
5/7
ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
6/7
ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
7/7
ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.
ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Harsh Sanghavi Vs Jignesh Mevani : ‘પોલીસના પટ્ટા ઉતરી જશે’, મેવાણીને સંઘવીનો જવાબ
Gujarat CM : Govt Job : ગુજરાતમાં સરકારી નોકરીને લઈ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : લાલો ફિલ્મને કોના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
IPL 2026 ની હરાજી પહેલા સંજુ સેમસનને બનાવવામાં આવ્યો કેપ્ટન,ટીમના મોટા નિર્ણયે સૌને ચોંકાવ્યા
Male Fertility Decline:  થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા
Male Fertility Decline: થાળીમાં રહેલી આ વસ્તુ પુરુષોને બનાવી રહી છે નપુંસક, સતત ઘટી રહી છે શુક્રાણુઓની સંખ્યા
Smriti Mandhana Palash Muchhal:
Smriti Mandhana Palash Muchhal: "તેનુ લેકે મેં જાવાંગા"...સ્મૃતિ અને પલાશે કર્યો જોરશોર ડાન્સ,વર-કન્યાનો વીડિયો વાયરલ
Aaj Nu  Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
Aaj Nu Rashifal: રવિવાર 23 નવેમ્બર 2025ના રોજ આ રાશિઓને મળશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારા સિતારા
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
G-20 Summit: અમેરિકાની દાદાગીરી ન ચાલી! G-20 સમિટમાં ટ્રમ્પને મળ્યો જબરદસ્ત ઝટકો, જાણો શું થયું?
Embed widget