શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર મૂર્તિની સ્થાપના માટે આ છે શુભ મુહૂર્ત, આ બાબતોનું રાખો ધ્યાન

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

ભગવાન ગણેશજી

1/7
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
2/7
10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
3/7
ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
4/7
ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
5/7
ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
6/7
ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
7/7
ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.
ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| આજે ત્રીજા દિવસે યાત્રાળુઓમાં કેવો છે માહોલ?, જુઓ વીડિયોમાંSurat Heavy Rain | સુરતમાં ધોધમાર વરસાદે બોલાવ્યા ભુક્કા! | Abp Asmita | Heavy RainChhattisgarh Online faurd |  ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ, ક્યાંથી થતું હતું આખું નેટવર્ક ઓપરેટ?Gandhinagar Ganesh Visarjan|‘જસપાલને બચાવવા એક એક ગયાને બધા ડુબી ગયા..’ પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
દહેગામના વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અંતિમયાત્રા, મોટી સંખ્યામાં લોકો જોડાયા, પરિવારોનું હૈયાફાટ રુદન
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો, પીએમ મોદી કરાવશે શુભારંભ, જાણો રૂટ અને અંતર
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?
PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો
PM આવાસમાં નાના મહેમાનનું આગમન, પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો વીડિયો
Kolkata Rape Case: મમતા બેનર્જીનો ઈમોશનલ દાવ! ધરણા કરી રહેલા ડોક્ટરો વચ્ચે અચાનક પહોંચી કહ્યું- હું તમારી...
Kolkata Rape Case: મમતા બેનર્જીનો ઈમોશનલ દાવ! ધરણા કરી રહેલા ડોક્ટરો વચ્ચે અચાનક પહોંચી કહ્યું- હું તમારી...
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર
Embed widget