શોધખોળ કરો

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર મૂર્તિની સ્થાપના માટે આ છે શુભ મુહૂર્ત, આ બાબતોનું રાખો ધ્યાન

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

ભગવાન ગણેશજી

1/7
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
2/7
10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
3/7
ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
4/7
ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
5/7
ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
6/7
ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
7/7
ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.
ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
બિહારના રાજકારણમાં મોટો ભૂકંપઃ લાલુ યાદવના દીકરાએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
અમદાવાદનો વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની તૈયારીઓ શરૂ: ₹42 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ₹3.90 કરોડમાં ધ્વસ્ત થશે
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું -
ટ્રમ્પની થાઈલેન્ડ-કંબોડિયાને ધમકીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધનો ઉલ્લેખ કરતાં કહ્યું - "જો યુદ્ધ બંધ નહીં થાય, તો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય"
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
એશિયા કપ 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર: IND vs PAK મહામુકાબલો 14 સપ્ટેમ્બરે, જાણો ભારત-પાક સાથે ગ્રુપમાં બીજી બે ટીમ કઈ છે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
ફરી બદલાશે NCERT નો અભ્યાસક્રમ, હવે બાળકોને 'ઓપરેશન સિંદૂર' અને સેનાના શૌર્યનો ઇતિહાસ શીખવવામાં આવશે
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
WCL 2025: ભારત જીતની નજીક પહોંચીને હાર્યું, ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરમાં બાજી પલટી
Embed widget