શોધખોળ કરો

Govardhan Puja 2023: ગોવર્ધન પૂજા ક્યારે? શુભ મુહૂર્તની સાથે જાણો પૂજા વિધિ અને મહત્વ

Govardhan Puja 2023: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ પછી કરવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવાથી ધન, અન્ન અને સુખની વૃદ્ધિ થાય છે. જાણો ગોવર્ધન પૂજાનો શુભ સમય, મહત્વ અને તારીખ

Govardhan Puja 2023: ગોવર્ધન પૂજા દિવાળીના એક દિવસ પછી કરવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવાથી ધન, અન્ન અને સુખની વૃદ્ધિ થાય છે. જાણો ગોવર્ધન પૂજાનો શુભ સમય, મહત્વ અને તારીખ

ગોવર્ધન પૂજા

1/6
હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ છે. ગોવર્ધન પૂજાને અન્ન કૂટનો તહેવાર પણ કહેવામાં આવે છે.
હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ મહત્વ છે. ગોવર્ધન પૂજાને અન્ન કૂટનો તહેવાર પણ કહેવામાં આવે છે.
2/6
આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેની ભવ્યતા ખાસ કરીને મથુરા, વૃંદાવન, નંદગાંવ, ગોકુલ, બરસાનામાં વધુ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ સ્વયં ગોકુલના લોકોને ગોવર્ધનની પૂજા કરવાની પ્રેરણા આપી હતી અને દેવરાજ ઈન્દ્રના અહંકારનો નાશ કર્યો હતો.
આ તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેની ભવ્યતા ખાસ કરીને મથુરા, વૃંદાવન, નંદગાંવ, ગોકુલ, બરસાનામાં વધુ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ સ્વયં ગોકુલના લોકોને ગોવર્ધનની પૂજા કરવાની પ્રેરણા આપી હતી અને દેવરાજ ઈન્દ્રના અહંકારનો નાશ કર્યો હતો.
3/6
ગોવર્ધન પૂજા 14 નવેમ્બર 2023 ના રોજ છે. આ દિવસ ગોવર્ધન પર્વત, શ્રી કૃષ્ણ અને ગાયને સમર્પિત છે. આ દિવસે ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવીને ઘરના આંગણામાં તેની પૂજા કરવાની પરંપરા છે.
ગોવર્ધન પૂજા 14 નવેમ્બર 2023 ના રોજ છે. આ દિવસ ગોવર્ધન પર્વત, શ્રી કૃષ્ણ અને ગાયને સમર્પિત છે. આ દિવસે ગાયના છાણમાંથી ગોવર્ધન પર્વત બનાવીને ઘરના આંગણામાં તેની પૂજા કરવાની પરંપરા છે.
4/6
ગોવર્ધન પૂજાના દિવસે, પૂજાનો શુભ સમય 14 નવેમ્બર 2023 ના રોજ સવારે 06:43 થી 08:52 સુધીનો છે. સાધકને પૂજા માટે 2 કલાક 9 મિનિટનો સમય મળશે.
ગોવર્ધન પૂજાના દિવસે, પૂજાનો શુભ સમય 14 નવેમ્બર 2023 ના રોજ સવારે 06:43 થી 08:52 સુધીનો છે. સાધકને પૂજા માટે 2 કલાક 9 મિનિટનો સમય મળશે.
5/6
આ દિવસે ગાયના છાણાથી ગોવર્ધન બનાવો. દીવો પ્રગટાવો અને હળદર, કુમકુમ અને ફૂલ ચઢાવો. ત્યારબાદ 7 વાર ગોવર્ધન પર્વતની પરિક્રમા કરો. આનાથી શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થાય છે.
આ દિવસે ગાયના છાણાથી ગોવર્ધન બનાવો. દીવો પ્રગટાવો અને હળદર, કુમકુમ અને ફૂલ ચઢાવો. ત્યારબાદ 7 વાર ગોવર્ધન પર્વતની પરિક્રમા કરો. આનાથી શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થાય છે.
6/6
આ દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણને 56 કે 108 પ્રકારની વાનગીઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. આ વાનગીઓને અન્નકૂટ કહેવામાં આવે છે.
આ દિવસે ભગવાન કૃષ્ણ, ગોવર્ધન પર્વત અને ગાયની પૂજા કરવામાં આવે છે. ગોવર્ધન પૂજાના દિવસે ભગવાન કૃષ્ણને 56 કે 108 પ્રકારની વાનગીઓ અર્પણ કરવી શુભ માનવામાં આવે છે. આ વાનગીઓને અન્નકૂટ કહેવામાં આવે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget