શોધખોળ કરો

Hanuman Jayanti 2021: ક્યારે છે હનુમાન જયંતી? વિશેષ ફળદાયી બનાવવા માટે કરો આ પાઠ, સંકટોથી અચૂક મળશે મુક્તિ

હનુમંતના આશિષ મેળવવાનો શુભ અવસર

1/6
Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..
Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..
2/6
હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
3/6
આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, તેથી હનમાન જંયતી તે દિવસે મનાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, તેથી હનમાન જંયતી તે દિવસે મનાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.
4/6
હનુમાન જયંતી 2021ના શુભ મુહૂર્ત 26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ 27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે.
હનુમાન જયંતી 2021ના શુભ મુહૂર્ત 26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ 27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે.
5/6
શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે  હનુમાનજી મુક્તિ  અપાવે છે.
શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે હનુમાનજી મુક્તિ અપાવે છે.
6/6
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime: ફરી બેફામ બન્યા લુખ્ખા તત્વો, 15થી 20 લોકોના ટોળાએ વાહનોમાં કરી તોડફોડRajkumar Jaat Death Case: રાજકુમાર જાટના મોતના કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ, જુઓ કેવી રીતે થયું મોત?Surat Dhuleti Celebration:સુરતીઓ ડીજેના તાલે રંગાયા હોળીના રંગે | Abp Asmita | 14-3-2025Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની  મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 2ની મૃત્યુનીી આ શંકા, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
Jaffar Express Hijack: શહબાઝ સરકારે લગાવ્યો ટ્રેન હાઇજેકનો આરોપ, તો ભારતે કરી દીધી પાકિસ્તાનની બોલતી બંધ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
Embed widget