શોધખોળ કરો

Hanuman Jayanti 2021: ક્યારે છે હનુમાન જયંતી? વિશેષ ફળદાયી બનાવવા માટે કરો આ પાઠ, સંકટોથી અચૂક મળશે મુક્તિ

હનુમંતના આશિષ મેળવવાનો શુભ અવસર

1/6
Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..
Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..
2/6
હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
3/6
આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, તેથી હનમાન જંયતી તે દિવસે મનાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.
આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, તેથી હનમાન જંયતી તે દિવસે મનાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.
4/6
હનુમાન જયંતી 2021ના શુભ મુહૂર્ત 26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ 27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે.
હનુમાન જયંતી 2021ના શુભ મુહૂર્ત 26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ 27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે.
5/6
શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે  હનુમાનજી મુક્તિ  અપાવે છે.
શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે હનુમાનજી મુક્તિ અપાવે છે.
6/6
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મનપામાં ભાજપના 20 ઉમેદવારની જીત
Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મનપામાં ભાજપના 20 ઉમેદવારની જીત
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા  નગરપાલિકાની 4 બેઠક પર  આમ આદમી પાર્ટીનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sanand BJP Win: સાણંદ નગરપાલિકામાં ખૂલ્યું સૌથી પહેલા ભાજપનું ખાતું | Sthanik Swarjya Election Result 2025Sthanik Swarjya Election: Vote Counting 2025:  મતગણતરી શરૂ, કોણ મારશે બાજી? | Abp AsmitaRajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મનપામાં ભાજપના 20 ઉમેદવારની જીત
Gujarat Local Body Result Live Updates: જૂનાગઢ મનપામાં ભાજપના 20 ઉમેદવારની જીત
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભાજપને ઝટકો, દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થનો પરાજય, વૉર્ડ નં-9માં ભૂંડી હાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા  નગરપાલિકાની 4 બેઠક પર  આમ આદમી પાર્ટીનો વિજય
સ્થાનિક સ્વરાજની ચૂંટણી AAP માટે આશાનું કિરણ, સલાયા નગરપાલિકાની 4 બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય
Surat Election Result: સુરત વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી
Surat Election Result: સુરત વોર્ડ નંબર 18 ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી
Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
Gujarat Election Result: વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી, 11 બેઠક બિનહરીફ બાદ વાંકાનેરમાં મેળવી વધુ ચાર બેઠક
Egg vs Paneer: વજન ઘટાડવા માટે ક્યું પ્રોટીન છે વધુ હેલ્ધી? જાણો નિષ્ણાંતોનો મત
Egg vs Paneer: વજન ઘટાડવા માટે ક્યું પ્રોટીન છે વધુ હેલ્ધી? જાણો નિષ્ણાંતોનો મત
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભગવો, 16 બેઠક પર ભાજપના ઉમેદવારોએ મેળવી જીત
Junagadh Election: જુનાગઢ ન.પા.માં ભગવો, 16 બેઠક પર ભાજપના ઉમેદવારોએ મેળવી જીત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.