શોધખોળ કરો
Hanuman Jayanti 2021: ક્યારે છે હનુમાન જયંતી? વિશેષ ફળદાયી બનાવવા માટે કરો આ પાઠ, સંકટોથી અચૂક મળશે મુક્તિ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/ada8c2f086f00341f24d4777182b0d39_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમંતના આશિષ મેળવવાનો શુભ અવસર
1/6
![Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/156005c5baf40ff51a327f1c34f2975b0a122.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Hanuman Jayanti 2021: ભક્તોના જીવનમાં આવનાર સંકટને દૂર કરનાર સંકટ મોચન હનુમાનની જંયતિ 27 એપ્રિલે છે. હનુમાનજીને પ્રસન્ન કરવાનો અને તેની કૃપા મેળવવાનો આ શ્રેષ્ઠ અવસર છે. તો આ અવસરે શું કરવાથી હનુમંત પ્રસસન્ન થશે જાણીએ..
2/6
![હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/032b2cc936860b03048302d991c3498f2bafd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમંત જયંતી હનુમાનજીની કૃપા અને આશિષ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. આ પાવન દિવસે હનુમાન બાહુક, બજરંગ બાણ, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડ, રામચરિતમાનસનો અખંડ પાઠ કરવાથી હનુમંત પ્રસન્ન થાય છે અને ભક્તના સંકટને દૂર કરે છે. હનુમાનજીને કળયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. તેથી તે શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા છે
3/6
![આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, તેથી હનમાન જંયતી તે દિવસે મનાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/18e2999891374a475d0687ca9f989d8385111.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 27 એપ્રિલે છે, તેથી હનમાન જંયતી તે દિવસે મનાવવામાં આવશે. જો કે કેટલીક જગ્યાએ કાર્તિક માસમાં કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ પણ હનુમાન જયંતિ મનાવવામાં આવે છે.
4/6
![હનુમાન જયંતી 2021ના શુભ મુહૂર્ત 26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ 27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/d0096ec6c83575373e3a21d129ff8fefc67a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાન જયંતી 2021ના શુભ મુહૂર્ત 26 એપ્રિલ 2021ની બપોરે 12:44 વાગ્યાથી પૂર્ણિમા તિથિ પ્રારંભ 27 એપ્રિલ 2021ની રાત્રિ 9:01 સુધી છે.
5/6
![શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે હનુમાનજી મુક્તિ અપાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/799bad5a3b514f096e69bbc4a7896cd9b38df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શાસ્ત્રો મુજબ હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે. સૂર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનની રોજ પૂજા કરવાથી જીવનમાં સંકટોથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડલીમાં શનિ જેવા ગ્રહ અશુભ પાડે તો હનુમાનજીની આરાધનાથી સંકટોથી મુક્તિ મળે છે. ભૂતપ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે હનુમાનજી મુક્તિ અપાવે છે.
6/6
![હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/02/7fffb663120dd173020ed4b9bc2235832fcac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમને સિંદૂર ચઢાવવામાં આવે છે. સુગંધિત તેલ અને સિંદૂર ચઢાવવાં આવે છે. રામચરિત માનસનો અખંડ પાઠ, સુંદરકાંડ, બજરંગ બાણ, હનુમાન બાહુક વગેરે વિશેષ ફળદાયી છે.
Published at : 02 Apr 2021 10:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)