શોધખોળ કરો
Diwali 2025: દિવાળી પર કઇ દિશામાં કેટલી સંખ્યામાં દીપક પ્રગટાવવાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Diwali 2025: દિવાળીને પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનો છે. તો જાણીએ કેટલા દીવા અને કઇ દિશામાં પ્રગટાવવાથી ઘરમાં સંપત્તિ વધે છે.
પ્રતીકાત્મક તસવીર
1/6

દિવાળી પ્રકાશનું પર્વ છે પરંતુ અમાસના દિવસે અંધારી રાત્રે દિપક પ્રગટાવીને ઉજવાય છે. તો આ દિવસે દીપક કરવાનું વિધાન છે. જાણીએ તેનું ધાર્મિક મહત્વ શું છે.
2/6

એવું માનવામાં આવે છે કે, દિવાળીના દિવસે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા. આ તહેવાર ભગવાન રામના પુનરાગમનની યાદમાં ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે લોકો પોતાના ઘરોને ફૂલો, રંગોળી, રંગબેરંગી રોશની અને દીવાઓથી શણગારે છે અને સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે.
Published at : 17 Oct 2025 11:05 AM (IST)
આગળ જુઓ
Advertisement





















