શોધખોળ કરો
Ambaji Temple: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના દર્શન કર્યા , ધજા અર્પણ કરી, જુઓ તસવીરો
Banaskantha: વટવાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા.

પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા. (Image Source: @PradipsinhGuj)
1/6

તેઓ અંબાજી મંદિરમાં બપોરની આરતીમાં જોડાયા હતા.
2/6

પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી.
3/6

અંબાજી મંદિરના પૂજારી દ્વારા ચુંદડી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
4/6

આ ઉપરાંત અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક ભૈરવજી અને બહુચર માના દર્શન કર્યા હતા.
5/6

પ્રદિપસિંહ જાડેજાએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
6/6

પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આજરોજ સહપરિવાર 51 શક્તિ પીઠો પૈકીનું અંબાજી માતા મંદિર, અંબાજી ખાતે જગતજનની માં જગદંબાના દર્શન કરી ધજા ચઢાવવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે મા અંબાને સૌના સુખાકારી અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી
Published at : 28 May 2024 04:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગાંધીનગર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
