શોધખોળ કરો

Ram Mandir: રામ મંદિરમાં હશે કુલ 44 દ્વાર, 14 સોનાથી મઢેલા હશે, પણ પ્રવેશ માત્ર એક દ્વારથી

Ram Mandir: રામલલાના મંદિરને એમ જ દિવ્ય અને ભવ્ય કહેવામાં આવી રહ્યું નથી. 70 એકરમાં ફેલાયેલા વિશાળ મંદિરમાં 44 દરવાજા હશે. તેમાંથી 18 ગેટને દરવાજાથી સજ્જ કરવામાં આવશે. તેમાંથી પણ 14 સોનાથી જડેલા હશે.

Ram Mandir: રામલલાના મંદિરને એમ જ દિવ્ય અને ભવ્ય કહેવામાં આવી રહ્યું નથી. 70 એકરમાં ફેલાયેલા વિશાળ મંદિરમાં 44 દરવાજા હશે. તેમાંથી 18 ગેટને દરવાજાથી સજ્જ કરવામાં આવશે. તેમાંથી પણ 14 સોનાથી જડેલા હશે.

રામ મંદિર

1/7
મંદિરની ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર પરના દરવાજા લાકડાના બનેલા છે, જેને હૈદરાબાદની એક કંપનીએ તૈયાર કર્યા છે.
મંદિરની ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર પરના દરવાજા લાકડાના બનેલા છે, જેને હૈદરાબાદની એક કંપનીએ તૈયાર કર્યા છે.
2/7
રામ મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે…રામજન્મભૂમિ પથ, ભક્તિ પથ અને રામ પથ.
રામ મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે…રામજન્મભૂમિ પથ, ભક્તિ પથ અને રામ પથ.
3/7
પરંતુ તમામ શ્રદ્ધાળુઓને એક જ ગેટથી પ્રવેશ મળશે. જેટલુ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે તેટલી જ ભક્તોની સુવિધાની પણ કાળજી લેવામાં આવી રહી છે. તેમની સુવિધા માટે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુગ્રીવ કિલ્લાના ગેટવે 2 ની બાજુમાં એક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
પરંતુ તમામ શ્રદ્ધાળુઓને એક જ ગેટથી પ્રવેશ મળશે. જેટલુ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે તેટલી જ ભક્તોની સુવિધાની પણ કાળજી લેવામાં આવી રહી છે. તેમની સુવિધા માટે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુગ્રીવ કિલ્લાના ગેટવે 2 ની બાજુમાં એક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
4/7
નિર્માણ સાથે જોડાયેલા એક એન્જિનિયરે જણાવ્યું કે રામ મંદિર જવા માટે શ્રદ્ધાળુઓએ સુગ્રીવ કિલ્લા સુધી આવવું પડશે. ભક્તોને બિરલા ધર્મશાળાની સામે તૈયાર કરવામાં આવેલા ગેટ દ્વારા સુગ્રીવ કિલ્લામાં પ્રવેશ મળશે.
નિર્માણ સાથે જોડાયેલા એક એન્જિનિયરે જણાવ્યું કે રામ મંદિર જવા માટે શ્રદ્ધાળુઓએ સુગ્રીવ કિલ્લા સુધી આવવું પડશે. ભક્તોને બિરલા ધર્મશાળાની સામે તૈયાર કરવામાં આવેલા ગેટ દ્વારા સુગ્રીવ કિલ્લામાં પ્રવેશ મળશે.
5/7
એન્જિનિયરના કહેવા પ્રમાણે, સનાતન ધર્મના જૂના મંદિરોમાં પ્રવેશદ્વાર થોડા અંતરે બનાવવામાં આવ્યા છે. અહીં પણ જન્મસ્થળની પરિમિતિથી 600 મીટર પહેલાં બિરલા ધર્મશાળાની સામે 35 ફૂટ ઊંચા બે ગેટવે બનાવવામાં આવ્યા છે.
એન્જિનિયરના કહેવા પ્રમાણે, સનાતન ધર્મના જૂના મંદિરોમાં પ્રવેશદ્વાર થોડા અંતરે બનાવવામાં આવ્યા છે. અહીં પણ જન્મસ્થળની પરિમિતિથી 600 મીટર પહેલાં બિરલા ધર્મશાળાની સામે 35 ફૂટ ઊંચા બે ગેટવે બનાવવામાં આવ્યા છે.
6/7
image 6ગેટવેથી પ્રવેશતા જ બંને તરફ ફૂટપાથ સાથે 75 ફૂટ પહોળો રોડ બનાવવામાં આવ્યો છે. યાત્રાળુઓ આ માર્ગ દ્વારા મંદિર તરફ જશે. આ માર્ગનું માળખું રેતીના પથ્થરથી બનેલું છે, જેના પર 9 કેનોપીઓ બનાવવામાં આવી છે.
image 6ગેટવેથી પ્રવેશતા જ બંને તરફ ફૂટપાથ સાથે 75 ફૂટ પહોળો રોડ બનાવવામાં આવ્યો છે. યાત્રાળુઓ આ માર્ગ દ્વારા મંદિર તરફ જશે. આ માર્ગનું માળખું રેતીના પથ્થરથી બનેલું છે, જેના પર 9 કેનોપીઓ બનાવવામાં આવી છે.
7/7
કેનોપી પછી, ડાબી બાજુએ 16 કાઉન્ટર સાથે બેગ સ્કેનર બનાવવામાં આવી રહ્યા છે. અહીંથી તમે સુવિધા કેન્દ્રની સામે પહોંચશો. અહીં તમે બેગેજ કાઉન્ટરની બાજુથી એ જ માર્ગ પર પાછા આવશો અને મંદિરની પાછળ પહોંચશો. અહીંથી નીકળ્યા બાદ તમે રામ મંદિરના દર્શન કરી શકશો.
કેનોપી પછી, ડાબી બાજુએ 16 કાઉન્ટર સાથે બેગ સ્કેનર બનાવવામાં આવી રહ્યા છે. અહીંથી તમે સુવિધા કેન્દ્રની સામે પહોંચશો. અહીં તમે બેગેજ કાઉન્ટરની બાજુથી એ જ માર્ગ પર પાછા આવશો અને મંદિરની પાછળ પહોંચશો. અહીંથી નીકળ્યા બાદ તમે રામ મંદિરના દર્શન કરી શકશો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget