શોધખોળ કરો
શુક્રવારે માતા લક્ષ્મી સાથે જોડાયેલી આ બાબતોનું રાખો ધ્યાન, માતાની કૃપા જીવનભર રહેશે
પ્રતિકાત્મક તસવીર
1/7

હિંદુ ધર્મમાં શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. ધનની દેવી લક્ષ્મીની કૃપાને જાળવી રાખવા માટે શુક્રવારે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ. તેમજ કેટલાક ઉપાય કરવાથી મા લક્ષ્મીની કૃપા બની રહે છે.
2/7

કહેવાય છે કે કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો પણ શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને શુક્ર ગ્રહ બળવાન બને છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે પણ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ફાયદો થાય છે.
Published at : 04 Mar 2022 08:15 AM (IST)
આગળ જુઓ





















