શોધખોળ કરો

Rahu-Ketu: રાહુ કેતુને શુભ બનાવવા માટે શું કરવું જોઈએ?

Rahu-Ketu: રાહુ અને કેતુને અશુભ ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જો તે કુંડળીમાં સૌથી નીચલા સ્થાને પહોંચે છે તો જીવનમાં સમસ્યાઓનું પૂર આવે છે. આ ગ્રહોને શુભ બનાવવા શું કરવું જોઈએ?

Rahu-Ketu:  રાહુ અને કેતુને અશુભ ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જો તે કુંડળીમાં સૌથી નીચલા સ્થાને પહોંચે છે તો જીવનમાં સમસ્યાઓનું પૂર આવે છે. આ ગ્રહોને શુભ બનાવવા શું કરવું જોઈએ?

રાહુ - કેતુ

1/5
રાહુ-કેતુ છાયા ગ્રહો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેને તેના અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે. તેના પરિણામો ખૂબ જ ખતરનાક છે.
રાહુ-કેતુ છાયા ગ્રહો છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ-કેતુ દોષ હોય તો તેને તેના અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે. તેના પરિણામો ખૂબ જ ખતરનાક છે.
2/5
રાહુ-કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. રાહુ અને કેતુને પ્રસન્ન કરવા માટે શનિવારે પૂજા કરવામાં આવે છે. જો રાહુ અને કેતુ તમારી કુંડળીમાં શુભ પરિણામ આપે છે તો તમારે જીવનમાં કોઈ પણ વસ્તુ માટે સંઘર્ષ કરવો પડતો નથી.
રાહુ-કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. રાહુ અને કેતુને પ્રસન્ન કરવા માટે શનિવારે પૂજા કરવામાં આવે છે. જો રાહુ અને કેતુ તમારી કુંડળીમાં શુભ પરિણામ આપે છે તો તમારે જીવનમાં કોઈ પણ વસ્તુ માટે સંઘર્ષ કરવો પડતો નથી.
3/5
જન્મકુંડળીમાં રાહુને શુભ બનાવવા માટે શનિવારે વ્રત કરો, કુલ 18 શનિવાર માટે વ્રત રાખવામાં આવે છે. તેમજ શનિવારના દિવસે કાળા કપડા પહેરો અને ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः  આ મંત્રનો જાપ કરો. જન્મકુંડળીમાં કેતુનું શુભ પરિણામ મેળવવા માટે ॐ क्र केतवे नमः  મંત્રની 11 માળા અથવા 05 માળાનો જાપ કરો.
જન્મકુંડળીમાં રાહુને શુભ બનાવવા માટે શનિવારે વ્રત કરો, કુલ 18 શનિવાર માટે વ્રત રાખવામાં આવે છે. તેમજ શનિવારના દિવસે કાળા કપડા પહેરો અને ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः આ મંત્રનો જાપ કરો. જન્મકુંડળીમાં કેતુનું શુભ પરિણામ મેળવવા માટે ॐ क्र केतवे नमः મંત્રની 11 માળા અથવા 05 માળાનો જાપ કરો.
4/5
રાહુ અને કેતુને પ્રસન્ન કરવા માટે પૂર્વજોને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે. આ માટે પિતૃ પક્ષ દરમિયાન દરરોજ પીપળના ઝાડને પાણીની સાથે મીઠાઈ અથવા ભોજન અર્પણ કરો.
રાહુ અને કેતુને પ્રસન્ન કરવા માટે પૂર્વજોને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે. આ માટે પિતૃ પક્ષ દરમિયાન દરરોજ પીપળના ઝાડને પાણીની સાથે મીઠાઈ અથવા ભોજન અર્પણ કરો.
5/5
શ્રાવણ મહિનામાં ભોળાનાથની પૂજા કરવાથી રાહુ અને કેતુ દોષો ઓછા થાય છે. શ્રાવણ મહિનામાં ભોળાનાથને કાળા તલ અને બિલીપત્ર અર્પણ કરો. ऊं नम: शिवाय મંત્રનો જાપ પણ કરો.
શ્રાવણ મહિનામાં ભોળાનાથની પૂજા કરવાથી રાહુ અને કેતુ દોષો ઓછા થાય છે. શ્રાવણ મહિનામાં ભોળાનાથને કાળા તલ અને બિલીપત્ર અર્પણ કરો. ऊं नम: शिवाय મંત્રનો જાપ પણ કરો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar BJP | સુરેન્દ્રનગરમાં ભાજપનું સદસ્યતા અભિયાન કેમ આવ્યું વિવાદમાં?Rahul Gandhi | કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ભાજપ પર કર્યા પ્રચંડ પ્રહાર | AbpAsmitaSurat Stone Pelting |સુરતના સૈયદપુરામાં તોફાન બાદ હાલ સ્થિતિ નિયંત્રણમાં, 27 તોફાની તત્વોની ધરપકડSurat Stone Pelting | Harsh Sanghavi | સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
કૉંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે AAP એ  હરિયાણામાં પ્રથમ યાદી જાહેર કરી  
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
લોકસભા ચૂંટણીમાં BJP ક્યાં થાપ ખાઈ ગઈ? પ્રશાંત કિશોરે ગણાવી દીધા 3 મોટા ફેક્ટર, PM મોદીનું પણ લીધું નામ
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી 
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
એમપૉક્સ પર કેન્દ્ર સરકારે તમામ રાજ્યો માટે જાહેર કરી 'કોરોના' જેવી ચેતવણી!, એરપોર્ટને લઇને શું આપ્યા નિર્દેશ?
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી  ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Rahul Gandhi: 'ભારતમાં હવે કોઇ PM મોદીથી ડરતું નથી...', અમેરિકામાં BJP અને RSSને લઇને શું બોલ્યા રાહુલ ગાંધી
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીએ માથુ ઉંચક્યુ, આજે વધુ બે મોતને ભેટ્યા, મૃત્યુઆંક 14 થયો, સર્વેલન્સ શરૂ...
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Top Stocks: આ 5 શેરો પર બ્રોકરેજ હાઉસ બુલિશ, અત્યારે ખરીદી લીધા તો 40 ટકા સુધીની કમાણી થઈ શકે છે
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Social Media Detox: સોશિયલ મીડિયાથી સાત દિવસ દૂર રહેશો તો શું થશે? સ્વાસ્થ્ય પર શું થશે અસર?
Embed widget