શોધખોળ કરો

Shani Dev: શનિદેવની પૂજામાં મહિલાઓ રાખે આ વાતનું ખાસ ધ્યાન, નાની ભૂલ પડી શકે છે ભારે

શનિદેવ ન્યાયાધીશ છે. શનિદેવની પૂજાના નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, ખાસ કરીને મહિલાઓએ, નહીંતર જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જાણો મહિલાઓ માટે શનિદેવની પૂજાના નિયમો

શનિદેવ ન્યાયાધીશ છે. શનિદેવની પૂજાના નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડે છે, ખાસ કરીને મહિલાઓએ, નહીંતર જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જાણો મહિલાઓ માટે શનિદેવની પૂજાના નિયમો

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/7
મહિલાઓએ શનિદેવની મૂર્તિને ન તો સ્પર્શ કરવો જોઈએ અને ન તો તેલ ચઢાવવું જોઈએ. શાસ્ત્રોમાં મહિલાઓ માટે આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે. આ કારણે તમારે શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડી શકે છે.
મહિલાઓએ શનિદેવની મૂર્તિને ન તો સ્પર્શ કરવો જોઈએ અને ન તો તેલ ચઢાવવું જોઈએ. શાસ્ત્રોમાં મહિલાઓ માટે આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે. આ કારણે તમારે શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડી શકે છે.
2/7
મહિલાઓએ શનિ મંદિરમાં શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિદેવની પૂજા કરવાનો આ સરળ ઉપાય છે. સાચા મનથી શનિદેવનું સ્મરણ કરવાથી દરેક મુશ્કેલી દૂર થાય છે.
મહિલાઓએ શનિ મંદિરમાં શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિદેવની પૂજા કરવાનો આ સરળ ઉપાય છે. સાચા મનથી શનિદેવનું સ્મરણ કરવાથી દરેક મુશ્કેલી દૂર થાય છે.
3/7
શનિદેવને પ્રસન્ન કરવા માટે મહિલાઓ શનિવારે સરસવનું તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડનું દાન પણ કરી શકે છે. તેનાથી સાડે સાતી અને ઢૈયાની અશુભ અસર ઓછી થાય છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે મહિલાઓ શનિવારે સરસવનું તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડનું દાન પણ કરી શકે છે. તેનાથી સાડે સાતી અને ઢૈયાની અશુભ અસર ઓછી થાય છે.
4/7
જો મહિલાઓની કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી હોય તેમણે શનિવારે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો. આ શનિ દોષને શાંત કરે છે.
જો મહિલાઓની કુંડળીમાં શનિની મહાદશા ચાલી રહી હોય તેમણે શનિવારે પીપળાના ઝાડ નીચે તેલનો દીવો કરવો. આ શનિ દોષને શાંત કરે છે.
5/7
શનિદેવની અશુભતા દૂર કરવા માટે મહિલાઓએ કાળા કૂતરાને સરસવના તેલમાં પલાળેલી રોટલી ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધક પર શનિની મહાદશાનો પ્રભાવ નથી પડતો.
શનિદેવની અશુભતા દૂર કરવા માટે મહિલાઓએ કાળા કૂતરાને સરસવના તેલમાં પલાળેલી રોટલી ખવડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધક પર શનિની મહાદશાનો પ્રભાવ નથી પડતો.
6/7
અસહાય વ્યક્તિની મદદ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. જો મહિલાઓ આ ઉપાયોનું પાલન કરશે તો તેમને આર્થિક અને શારીરિક સમસ્યાઓથી રાહત મળશે.
અસહાય વ્યક્તિની મદદ કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. જો મહિલાઓ આ ઉપાયોનું પાલન કરશે તો તેમને આર્થિક અને શારીરિક સમસ્યાઓથી રાહત મળશે.
7/7
પૂજા કરતી વખતે મહિલાઓએ શનિદેવ સાથે સીધો આંખનો સંપર્ક ન કરવો જોઈએ. આંખો નીચે રાખીને પૂજા કરો. શનિની દૃષ્ટિ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ખરાબ પરિણામ આવી શકે છે.
પૂજા કરતી વખતે મહિલાઓએ શનિદેવ સાથે સીધો આંખનો સંપર્ક ન કરવો જોઈએ. આંખો નીચે રાખીને પૂજા કરો. શનિની દૃષ્ટિ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ખરાબ પરિણામ આવી શકે છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
ભારે વરસાદથી અમદાવાદમાં જળબંબાકાર, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ કરાયા બંધ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
Embed widget