શોધખોળ કરો

Shrawan 2022: શ્રાવણના છેલ્લા સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યા ભક્તો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ તસવીરો

Shrawan 2022: આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

Shrawan 2022: આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યાં ભક્તો

1/8
ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે
ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે
2/8
શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોની ભીડ જામી હતી.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોની ભીડ જામી હતી.
3/8
નાગેશ્વર મહાદેવને ભક્તોએ પૂજા અર્ચના, જળાભિષેક કરીને રીઝવ્યા હતા.
નાગેશ્વર મહાદેવને ભક્તોએ પૂજા અર્ચના, જળાભિષેક કરીને રીઝવ્યા હતા.
4/8
શ્રાવણ માસના છેલ્લા સોમવારે નાગેશ્વર મહાદેવની આરાધના કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે નાગેશ્વર મહાદેવની આરાધના કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે.
5/8
કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ સોમવારે જઉના અભિષેકનું વિશેષ મહત્વ છે.
કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ સોમવારે જઉના અભિષેકનું વિશેષ મહત્વ છે.
6/8
શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોલેનાથને સૌથી પ્રસન્ન દેવતા માનવામાં આવે છે.
શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોલેનાથને સૌથી પ્રસન્ન દેવતા માનવામાં આવે છે.
7/8
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
8/8
જળાભિષેક કરતી વખતે  ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે.
જળાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયીHathras Stampede | હાથરસમાં 121 લોકોનો ભોગ લેનારા ભોલેબાબાનું FIRમાં નામ નહીં | CM યોગીએ શું કહ્યું?Rahul Gandhi | Gujarat Politics | ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડમુદ્દે રાહુલનું મોટું નિવેદનRajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget