શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shrawan 2022: શ્રાવણના છેલ્લા સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યા ભક્તો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ તસવીરો
Shrawan 2022: આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યાં ભક્તો
1/8
![ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે
2/8
![શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોની ભીડ જામી હતી.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોની ભીડ જામી હતી.
3/8
![નાગેશ્વર મહાદેવને ભક્તોએ પૂજા અર્ચના, જળાભિષેક કરીને રીઝવ્યા હતા.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
નાગેશ્વર મહાદેવને ભક્તોએ પૂજા અર્ચના, જળાભિષેક કરીને રીઝવ્યા હતા.
4/8
![શ્રાવણ માસના છેલ્લા સોમવારે નાગેશ્વર મહાદેવની આરાધના કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શ્રાવણ માસના છેલ્લા સોમવારે નાગેશ્વર મહાદેવની આરાધના કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે.
5/8
![કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ સોમવારે જઉના અભિષેકનું વિશેષ મહત્વ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ સોમવારે જઉના અભિષેકનું વિશેષ મહત્વ છે.
6/8
![શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોલેનાથને સૌથી પ્રસન્ન દેવતા માનવામાં આવે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોલેનાથને સૌથી પ્રસન્ન દેવતા માનવામાં આવે છે.
7/8
![એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
8/8
![જળાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જળાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે.
Published at : 22 Aug 2022 09:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)