શોધખોળ કરો
Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
Shrawan Somvar: પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર 1 ઓગસ્ટ, 2022ના રોજ છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ-અલગ રીતે શિવની આરાધના કરે છે.
આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે
1/6

શ્રાવણ માણસના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભક્તો ભગવાન શિવજીને અલગ અલગ રીતે ભક્તો રીઝવી રહ્યા છે.
2/6

શિવભક્તો શ્રાવણના સોમવારે વિવિધ રીતે મહાદેવની આરાધના કરે છે. કેટલાક જળાભિષેક કરે છે તો અમુક દુધાભિષેક કરે છે. જ્યારે કેટલા શ્રદ્ધાળુ બિલીપત્ર અર્પણ કરે છે.
Published at : 01 Aug 2022 10:17 AM (IST)
આગળ જુઓ





















