શોધખોળ કરો

આ મંદિરમાં થયા હતા શિવ પાર્વતીના વિવાહ, અહીં લગ્ન કરવાનું છે વિશેષ માહાત્મય પરંતુ બુકિંગ માટેની આ છે શરતો

હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.

હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું  શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.

શિવ પાર્વતીના વિવાહનું સ્થાન

1/6
હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું  શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.
હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.
2/6
જે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તે બીજે ક્યાંય નહીં પરંતુ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલા ત્રિયુગી નારાયણ મંદિરમાં છે. આજે પણ અહીં દર વર્ષે હજારો લોકો આવે છે અને લગ્ન કરે છે.
જે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તે બીજે ક્યાંય નહીં પરંતુ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલા ત્રિયુગી નારાયણ મંદિરમાં છે. આજે પણ અહીં દર વર્ષે હજારો લોકો આવે છે અને લગ્ન કરે છે.
3/6
જો તમે પણ આ મંદિરમાં લગ્ન કરવા માંગો છો તો તેના માટે તમારે સૌથી પહેલા ત્રિયુગીનારાયણ મંદિરમાં લગ્ન માટે બુકિંગ કરાવવું પડશે. આ મંદિરમાં લગ્ન માટે બુકિંગની રકમ 1100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, આ મંદિરમાં લગ્ન ત્યારે જ થશે જ્યારે બંને પક્ષના માતા-પિતા આ લગ્ન માટે સંમતિ આપે.
જો તમે પણ આ મંદિરમાં લગ્ન કરવા માંગો છો તો તેના માટે તમારે સૌથી પહેલા ત્રિયુગીનારાયણ મંદિરમાં લગ્ન માટે બુકિંગ કરાવવું પડશે. આ મંદિરમાં લગ્ન માટે બુકિંગની રકમ 1100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, આ મંદિરમાં લગ્ન ત્યારે જ થશે જ્યારે બંને પક્ષના માતા-પિતા આ લગ્ન માટે સંમતિ આપે.
4/6
જો તમે અહીં લગ્ન માટે તમારું બુકિંગ કરાવવા માંગો છો, તો તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય ફોન નંબર હોવો ખૂબ જ જરૂરી છે. વર અને કન્યા બંનેના આધાર કાર્ડ અને ફોન નંબરની અંહી નોંધણી થાય છે, તેથી જો તમે અહીં તમારા લગ્નનું બુકિંગ કરાવવા જઈ રહ્યા છો, તો આ દસ્તાવેજો અવશ્ય લેતા આવવું.
જો તમે અહીં લગ્ન માટે તમારું બુકિંગ કરાવવા માંગો છો, તો તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય ફોન નંબર હોવો ખૂબ જ જરૂરી છે. વર અને કન્યા બંનેના આધાર કાર્ડ અને ફોન નંબરની અંહી નોંધણી થાય છે, તેથી જો તમે અહીં તમારા લગ્નનું બુકિંગ કરાવવા જઈ રહ્યા છો, તો આ દસ્તાવેજો અવશ્ય લેતા આવવું.
5/6
બુકિંગ માટે તમે મંદિર દ્વારા જાહેર કરાયેલા નંબર પર સંપર્ક કરી શકો છો. આ નંબરો તમને ગૂગલ પર પણ ઘણી જગ્યાએ જોવા મળશે. તમારી સુવિધા માટે, અમે આ નંબર અહીં લખી રહ્યા છીએ. આ નંબરો છે- 9690366214, 9675924898.
બુકિંગ માટે તમે મંદિર દ્વારા જાહેર કરાયેલા નંબર પર સંપર્ક કરી શકો છો. આ નંબરો તમને ગૂગલ પર પણ ઘણી જગ્યાએ જોવા મળશે. તમારી સુવિધા માટે, અમે આ નંબર અહીં લખી રહ્યા છીએ. આ નંબરો છે- 9690366214, 9675924898.
6/6
આ સાથે, જો તમે ઇચ્છો તો, તમે આ મંદિરની મુલાકાત લઈને તમારા લગ્ન માટે અગાઉથી બુકિંગ કરાવી શકો છો. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે પહેલા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પહોંચવું પડશે, પછી ત્યાંથી તમારે કેદારનાથ ધામનો રસ્તો લેવો પડશે જે તમને ગુપ્તકાશીથી ત્રિયુગીનારાયણ મંદિર સુધી લઈ જશે
આ સાથે, જો તમે ઇચ્છો તો, તમે આ મંદિરની મુલાકાત લઈને તમારા લગ્ન માટે અગાઉથી બુકિંગ કરાવી શકો છો. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે પહેલા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પહોંચવું પડશે, પછી ત્યાંથી તમારે કેદારનાથ ધામનો રસ્તો લેવો પડશે જે તમને ગુપ્તકાશીથી ત્રિયુગીનારાયણ મંદિર સુધી લઈ જશે

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget