શોધખોળ કરો
Tulsi: તુલસીના 11 પાનના આ ચમત્કારિક ઉપાય નહીં જાણતા હો તમે, ખુલી જશે કિસ્મતનું તાળું
Tulsi: હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે, કારણ કે તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
તુલસીના પાનનો ઉપયોગ પૂજા તથા અન્ય શુભ કાર્યોમાં થાય છે
1/6

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ લીલો હોય છે તે લોકો હંમેશા ખુશ રહે છે અને દેવી લક્ષ્મી પણ આવા ઘરોમાં વાસ કરે છે.
2/6

ડીસ્કલેમર: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Published at : 27 Mar 2024 05:29 PM (IST)
આગળ જુઓ





















