શોધખોળ કરો
પગ ઉપર પગ રાખીને સૂવાથી ઘટે છે આયુષ્ય? જાણો આ પાછળનું ધાર્મિક અને જ્યોતિષિય સત્ય?
હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ, નિયમો અને આદતો છે જે વ્યક્તિના જીવનને અસર કરે છે. આવી જ એક આદત છે પગ ઉપર પગ રાખીને સૂવા કે બેસવું. શાસ્ત્રોમાં આ આદતને ખરાબ માનવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ, નિયમો અને આદતો છે જે વ્યક્તિના જીવનને અસર કરે છે. આવી જ એક આદત છે પગ ઉપર પગ રાખીને સૂવા કે બેસવું. શાસ્ત્રોમાં આ આદતને ખરાબ માનવામાં આવે છે. ચાલો તેની પાછળનું ધાર્મિક કારણ જાણીએ.
2/5

પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણએ પોતાના પગમાં એક રત્ન પહેર્યું હતું, જે હંમેશા ચમકતું રહેતું હતું. એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ત્રિભંગી મુદ્રામાં આરામ કરી રહ્યા હતા. એક શિકારીએ રત્નને હરણની આંખ સમજીને તીર છોડ્યું, જે ભગવાન કૃષ્ણના પગમાં વાગ્યું હતું.
Published at : 13 Nov 2025 12:47 PM (IST)
આગળ જુઓ
Advertisement





















