શોધખોળ કરો

પગ ઉપર પગ રાખીને સૂવાથી ઘટે છે આયુષ્ય? જાણો આ પાછળનું ધાર્મિક અને જ્યોતિષિય સત્ય?

હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ, નિયમો અને આદતો છે જે વ્યક્તિના જીવનને અસર કરે છે. આવી જ એક આદત છે પગ ઉપર પગ રાખીને સૂવા કે બેસવું. શાસ્ત્રોમાં આ આદતને ખરાબ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ, નિયમો અને આદતો છે જે વ્યક્તિના જીવનને અસર કરે છે. આવી જ એક આદત છે પગ ઉપર પગ રાખીને સૂવા કે બેસવું.  શાસ્ત્રોમાં આ આદતને ખરાબ માનવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ, નિયમો અને આદતો છે જે વ્યક્તિના જીવનને અસર કરે છે. આવી જ એક આદત છે પગ ઉપર પગ રાખીને સૂવા કે બેસવું.  શાસ્ત્રોમાં આ આદતને ખરાબ માનવામાં આવે છે. ચાલો તેની પાછળનું ધાર્મિક કારણ જાણીએ.
હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ, નિયમો અને આદતો છે જે વ્યક્તિના જીવનને અસર કરે છે. આવી જ એક આદત છે પગ ઉપર પગ રાખીને સૂવા કે બેસવું. શાસ્ત્રોમાં આ આદતને ખરાબ માનવામાં આવે છે. ચાલો તેની પાછળનું ધાર્મિક કારણ જાણીએ.
2/5
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણએ પોતાના પગમાં એક રત્ન પહેર્યું હતું, જે હંમેશા ચમકતું રહેતું હતું. એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ત્રિભંગી મુદ્રામાં આરામ કરી રહ્યા હતા. એક શિકારીએ રત્નને હરણની આંખ સમજીને તીર છોડ્યું, જે ભગવાન કૃષ્ણના પગમાં વાગ્યું હતું.
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણએ પોતાના પગમાં એક રત્ન પહેર્યું હતું, જે હંમેશા ચમકતું રહેતું હતું. એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ ત્રિભંગી મુદ્રામાં આરામ કરી રહ્યા હતા. એક શિકારીએ રત્નને હરણની આંખ સમજીને તીર છોડ્યું, જે ભગવાન કૃષ્ણના પગમાં વાગ્યું હતું.
3/5
માન્યતાઓ અનુસાર, તીર વાગવાથી ભગવાન શ્રીકૃષ્ણએ વૈકુંઠધામમાં પ્રસ્થાન કર્યું હતું. ત્યારથી સમાજમાં એવી માન્યતા ફેલાઈ ગઈ છે કે પગ ઉપર પગ રાખીને સૂવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે. તેથી, ઘરના વડીલો પણ પગ ઉપર પગ રાખીને સૂવાની ના પાડે છે.
માન્યતાઓ અનુસાર, તીર વાગવાથી ભગવાન શ્રીકૃષ્ણએ વૈકુંઠધામમાં પ્રસ્થાન કર્યું હતું. ત્યારથી સમાજમાં એવી માન્યતા ફેલાઈ ગઈ છે કે પગ ઉપર પગ રાખીને સૂવાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થાય છે. તેથી, ઘરના વડીલો પણ પગ ઉપર પગ રાખીને સૂવાની ના પાડે છે.
4/5
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મી પણ પગ ઉપર પગ રાખીને સૂવાથી ક્રોધિત થાય છે. એવી માન્યતા પણ છે કે આ આદત ભગવાનના આશીર્વાદ છીનવી લે છે અને આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે.
શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મી પણ પગ ઉપર પગ રાખીને સૂવાથી ક્રોધિત થાય છે. એવી માન્યતા પણ છે કે આ આદત ભગવાનના આશીર્વાદ છીનવી લે છે અને આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે.
5/5
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દક્ષિણ તરફ મોં રાખીને સૂવાથી ખરાબ સપના આવે છે. તેથી વ્યક્તિએ હંમેશા ઉત્તર તરફ પગ રાખીને સૂવું જોઈએ, પણ પગ ઉપર પગ રાખીને નહીં
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દક્ષિણ તરફ મોં રાખીને સૂવાથી ખરાબ સપના આવે છે. તેથી વ્યક્તિએ હંમેશા ઉત્તર તરફ પગ રાખીને સૂવું જોઈએ, પણ પગ ઉપર પગ રાખીને નહીં

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ
5થી 7 ઓગસ્ટ સુધીનો સમય આ રાશિ માટે ભાગ્યોદયનો સમય, , સૂર્ય ગુરુ અને બુધનો ત્રિગ્રહી યોગ બેહદ શુભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget