શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Shukrawar Upay: શુક્રવારે ભૂલથી પણ ન કરો આ કામ, પ્રગતિના માર્ગમાં અવરોધ આવશે, લક્ષ્મી થશે નારાજ
શુક્રવાર એટલે દેવી લક્ષ્મીનો દિવસ. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો કેટલાક એવા કામ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ.
![શુક્રવાર એટલે દેવી લક્ષ્મીનો દિવસ. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો કેટલાક એવા કામ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/be40ae23d4976937cb57bc81329049f5171833129452781_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7
![Friday Puja Niyam: શુક્રવાર એટલે દેવી લક્ષ્મીનો દિવસ. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો કેટલાક એવા કામ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. જેના કારણે ધનની ખોટ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/ad7ffe963687c817362beb2b4764e27730626.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Friday Puja Niyam: શુક્રવાર એટલે દેવી લક્ષ્મીનો દિવસ. જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો, તો કેટલાક એવા કામ છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ. જેના કારણે ધનની ખોટ થાય છે.
2/7
![શુક્રવારે કોઈને ઉધાર ન આપો. જો તમે આ દિવસે પૈસા ઉધાર લો છો, તો તમને તે પૈસા પાછા નહીં મળે. ઉધાર લેનારને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/f3ccdd27d2000e3f9255a7e3e2c48800125ea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે કોઈને ઉધાર ન આપો. જો તમે આ દિવસે પૈસા ઉધાર લો છો, તો તમને તે પૈસા પાછા નહીં મળે. ઉધાર લેનારને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
3/7
![શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે કોઈએ વિવાદમાં ન પડવું જોઈએ, મહિલાઓનું અપમાન કરવું જોઈએ નહીં અને વૃદ્ધો પ્રત્યે ખરાબ વિચારો ન રાખવા જોઈએ. જેના કારણે ધન લક્ષ્મી ક્રોધિત થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/36bec2b148637723165ed9d633a7d9803767f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે કોઈએ વિવાદમાં ન પડવું જોઈએ, મહિલાઓનું અપમાન કરવું જોઈએ નહીં અને વૃદ્ધો પ્રત્યે ખરાબ વિચારો ન રાખવા જોઈએ. જેના કારણે ધન લક્ષ્મી ક્રોધિત થાય છે.
4/7
![શુક્રવારે ખાંડ અને ચાંદીનું દાન કરવું પ્રતિબંધિત છે. આ કારણે શુક્ર નિર્બળ બને છે. જીવનમાં ભૌતિક સુખોનો અભાવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/a083486f657c4cbd5cdfff2fad9637eb464f0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે ખાંડ અને ચાંદીનું દાન કરવું પ્રતિબંધિત છે. આ કારણે શુક્ર નિર્બળ બને છે. જીવનમાં ભૌતિક સુખોનો અભાવ રહે છે.
5/7
![શુક્રવારે પૂજા અને રસોડા સાથે જોડાયેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/200ef626f538c59bdc54f149079a4c4fe78e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે પૂજા અને રસોડા સાથે જોડાયેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ નથી આવતી.
6/7
![ગંદા કપડા પહેરવા અને સ્વચ્છતા ન રાખવી, આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને પસંદ નથી. આમ કરવાથી દરિદ્રતા આવે છે. વ્યક્તિ પ્રગતિ કરી શકતો નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/fdc0ee8130dc3892e686fd17c5c23942b01e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગંદા કપડા પહેરવા અને સ્વચ્છતા ન રાખવી, આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને પસંદ નથી. આમ કરવાથી દરિદ્રતા આવે છે. વ્યક્તિ પ્રગતિ કરી શકતો નથી.
7/7
![આ દિવસે ખાટું ફૂડ ખાવાનું અવોઇડ કરો. શુક્રવારે માતા સંતોષી માતાના દર્શનાર્થે વૈભવ લક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાની મનાઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/14/156200e8119437d76b03577a18fefa9ffcd9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસે ખાટું ફૂડ ખાવાનું અવોઇડ કરો. શુક્રવારે માતા સંતોષી માતાના દર્શનાર્થે વૈભવ લક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાની મનાઈ છે.
Published at : 14 Jun 2024 07:45 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)