શોધખોળ કરો
Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રિ પર આ ઉપાય અચૂક કરો, ભાગ્યોદય સાથે મા લક્ષ્મીની વરસશે કૃપા
9 એપ્રિલ મંગળવાર આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિમાં કેટલાક ઉપાયગ કરવાથી ધનલાભ અચૂક થાય છે
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

9 એપ્રિલ મંગળવાર આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ નવરાત્રિમાં કેટલાક ઉપાયગ કરવાથી ધનલાભ અચૂક થાય છે
2/8

સનાતન ધર્મમાં નવરાત્રીનું ઘણું મહત્વ છે. આ તહેવાર દેવી દુર્ગાને સમર્પિત માનવામાં આવે છે અને લોકો નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. આ વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. તે રામ નવમી સાથે સમાપ્ત થશે, જે 17 એપ્રિલ 2024 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે સાચા મનથી દેવી દુર્ગાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Published at : 09 Apr 2024 08:24 AM (IST)
આગળ જુઓ





















